Author: dhrumit

(જી.એન.એસ) તા. ૨૬ 2000 લોકોની ટીમ કાર્યરત, આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે, દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે શરૂ થયેલી ક્રાંતિમાં ગુજરાત નેતૃત્વની ભૂમિકામાં ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વના ઘટનાક્રમમાં રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી હતી આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી – રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખરીફ અને રવી ઋતુ માટે એકર દીઠ રૂપિયા બે હજારની સહાય અપાય છે ત્રણ ગ્રામ પંચાયતો દીઠ એક ક્લસ્ટર અન્વયે સમગ્ર રાજ્યમાં 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોને તાલીમ-માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોએ ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આત્મસંતોષ મળે તેવું કામ કર્યુ…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, અટલવાડી યોજના – ગ્રામ્ય સ્તરે સામૂહિક સશક્તિકરણનું નવું કેન્દ્ર.વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૬૦.૦૦ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી.ગ્રામ્ય કક્ષાએ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ કરાવવાનો હેતુ ગામની વાડી તરીકે વિકસાવવામાં આવતું સ્થળ ગ્રામજનો માટે એકતા, સંવાદ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે ગામસ્તરે સામૂહિક પ્રવૃત્તિઓ માટે સશક્ત માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયાસગ્રામ્ય સ્તરે સામૂહિક માળખાકીય સશક્તિકરણ તરફનું ખુબ મહત્વપૂર્ણ પગલું.

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ કિવ, સ્થાનિક અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાએ ગઈકાલે રાત્રે યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો, જેના કારણે રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું અને પૂર્વ અને દક્ષિણ પ્રદેશોમાં લગભગ 20 લોકો ઘાયલ થયા હતા. બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો દેશના પૂર્વમાં કિવ, કિવ પ્રદેશ અને ખાર્કિવ પર નિર્દેશિત કરવામાં આવી હતી, જ્યારે ડ્રોન દક્ષિણમાં ઝાપોરિઝ્ઝિયા પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ હજુ સુધી યુક્રેન પર હુમલામાં ઉપયોગમાં લેવાતા મિસાઇલો અને ડ્રોનની સંખ્યા અને મુખ્ય લક્ષ્યો જાહેર કર્યા નથી. તાજેતરના મહિનાઓમાં, રશિયાએ યુક્રેનના ઉર્જા ક્ષેત્ર પર તેના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કેન્દ્રિત કર્યા છે, જેમાં પાવર પ્લાન્ટ અને…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ટોરોન્ટો, વડા પ્રધાન માર્ક કાર્નીની નવી દિલ્હી મુલાકાત પહેલા રાજદ્વારી સંબંધોમાં મોટા પાયે સુધારો થતાં, ઓટાવામાં ફેડરલ સરકારે કહ્યું છે કે તેમનું માનવું છે કે કેનેડામાં હિંસક ગુનાઓ સાથે ભારત જોડાયેલું નથી – એક એવો દાવો જેણે જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચાડ્યા હતા. કેનેડિયન સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી બુધવારે ટોરોન્ટો સ્ટાર દ્વારા એક મહત્વપૂર્ણ સમયે પ્રકાશિત કરવામાં આવી હતી જ્યારે વડા પ્રધાન માર્ક કાર્ની આજે એક મહત્વપૂર્ણ મુલાકાત માટે ભારત જઈ રહ્યા છે. “અમારી પાસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સહિત ખૂબ જ મજબૂત રાજદ્વારી જોડાણ છે,…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સે પહેલી વાર ઇઝરાયલમાં F-22 રેપ્ટર્સ તૈનાત કર્યા છે. આ પગલું યુએસ લશ્કરી નીતિમાં ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે, જે ઇઝરાયલી ભૂમિ પર આક્રમક વિમાનો બેઝ કરવાની દાયકાઓથી ચાલી આવતી અનિચ્છાનો અંત લાવે છે. દાયકાઓથી, વોશિંગ્ટને ઇઝરાયલમાં કાયમી ધોરણે આક્રમક લડાયક વિમાનો તૈનાત કરવાનું ટાળ્યું હતું, સમગ્ર મધ્ય પૂર્વમાં આરબ ભાગીદારોને દૂર રાખવાથી સાવચેત રહેવું પડ્યું હતું. હવે તે વલણ બદલાયું છે. યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયલી હવાઈ મથકો પર F-22 રેપ્ટર્સ તૈનાત કર્યા છે, જે પ્રથમ વખત અમેરિકાના મુખ્ય સ્ટીલ્થ ફાઇટર્સને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે જેને અધિકારીઓ ઇરાનને સંડોવતા સંભવિત યુદ્ધ સમયની આકસ્મિકતા તરીકે વર્ણવે છે.…

Read More

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, શ્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે દીક્ષાંત સમારોહમાં ‘પદ્મશ્રી’થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ડિગ્રી એનાયત કરશે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો ચતુર્થ દીક્ષાંત સમારોહ તા.27 ફેબ્રુઆરી, 2026ના રોજ NFSU, ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે માનનીય ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી હર્ષ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત અને માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ, મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ ‘સન્માનનીય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ,’પદ્મશ્રી’થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. પ્રો. (ડૉ.) એસ.ઓ.જુનારે, કેમ્પસ…

Read More

(જી.એન.એસ) તા. ૨૫ કાઠમંડુ, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાડોશી દેશ નેપાળના ઐતિહાસિક યુવા નેતૃત્વ હેઠળના બળવામાં 77 લોકો માર્યા ગયા અને તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી તે પછી, 35 વર્ષીય રેપરથી રાજકારણી બનેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લાખો અનુયાયીઓને એક સામાન્ય રીતે સંક્ષિપ્ત સંદેશ પોસ્ટ કર્યો. “પ્રિય જેન ઝી લોકો, તમારા હત્યારાનું રાજીનામું આવી ગયું છે,” બાલેન્દ્ર શાહ – જે ફક્ત બાલેન તરીકે જાણીતા છે – લખ્યું. “હવે તમારી પેઢીએ દેશનું નેતૃત્વ કરવું પડશે. તૈયાર રહો.” પાંચ મહિના પછી, 2022 માં રાજધાની કાઠમંડુના મેયર બન્યા પછી રાજકીય રીતે ખરા ઉતરેલા સંગીતકાર, 5 માર્ચે સામાન્ય…

Read More

(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફર્યું: નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે છેલ્લા બે વર્ષમાં ૧,૬૪૭ ગુના અને ૪૧,૦૦૦ કિલો નશાના કારોબારનો પર્દાફાશ: રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયા રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ…

Read More