Author: dhrumit

Stake Casino 2026 Exposed: Real Payout Speeds, Hidden RTPs & VIP Math 🚀 🚀 Stake Casino 2026 Exposed: Real Payout Speeds, Hidden RTPs & VIP Math ⚡ BY STAKEBONUSHUB AI & EDITORIAL 📅 LIVE UPDATED: JULY 05, 2026 ⏱ 09 MIN READ 🔥 The Bottom Line: Let’s cut through the noise. Stake isn’t about flashy 500% deposit matches that lock your funds in a mathematical prison. It’s a high-octane, crypto-native engine built for raw speed, verifiable fairness, and continuous rakeback. After 90 days of live deposits, high-volume wagering, and instant cashouts, here is the unfiltered, data-backed reality of playing on…

Read More

Stake Casino 2026 Exposed: Real Payout Speeds, Hidden RTPs & VIP Math 🚀 🚀 Stake Casino 2026 Exposed: Real Payout Speeds, Hidden RTPs & VIP Math ⚡ BY STAKEBONUSHUB AI & EDITORIAL 📅 LIVE UPDATED: JULY 05, 2026 ⏱ 09 MIN READ 🔥 The Bottom Line: Let’s cut through the noise. Stake isn’t about flashy 500% deposit matches that lock your funds in a mathematical prison. It’s a high-octane, crypto-native engine built for raw speed, verifiable fairness, and continuous rakeback. After 90 days of live deposits, high-volume wagering, and instant cashouts, here is the unfiltered, data-backed reality of playing on…

Read More

(જી.એન.એસ) તા. ૨૯ નવી દિલ્હી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાના અધ્યક્ષતામાં દિલ્હી રાજ્ય સરકારની કેબિનેટે નવી EV નીતિ 2026 ને મંજૂરી આપી છે. આ નીતિના ભાગ રૂપે, રાષ્ટ્રીય રાજધાનીમાં 30 લાખ રૂપિયા કે તેથી ઓછી કિંમતની એક્સ-શોરૂમ કિંમત ધરાવતી તમામ ઇલેક્ટ્રિક કારને રોડ ટેક્સ અને નોંધણી ફીમાંથી મુક્તિ આપવામાં આવશે. વધુમાં, તે BS-IV ફોર-વ્હીલર અથવા નીચેના ધોરણના વાહનોના માલિકોને 1 લાખ રૂપિયાનું સ્ક્રેપિંગ પ્રોત્સાહન પૂરું પાડશે જેઓ તેમના વાહનોને સ્ક્રેપ કરે છે અને ઇલેક્ટ્રિક વાહનો તરફ સ્વિચ કરે છે. વધુમાં, દિલ્હી EV નીતિના પ્રથમ વર્ષમાં તમામ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદદારોને 30,000 રૂપિયાની સબસિડી અને ત્રણ વ્હીલર ખરીદનારાઓને 50,000 રૂપિયાની સબસિડી મળશે. એ જ…

Read More

રિક્ષા ભાડામાં તોતિંગ 25% વધારો મંજૂર; હવે મિનિમમ ભાડું રૂ. 25 (જી.એન.એસ) તા. ૨૨ ગાંધીનગર/અમદાવાદ, CNGના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના અને જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાડા વધારાને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. નવા મંજૂર કરાયેલા દરો મુજબ, રિક્ષાના ભાડા માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ મિનિમમ ભાડું રૂ. 25 ચૂકવવું પડશે. અગાઉ રનિંગ ભાડું રૂ. 15 હતું, જેમાં રૂ. 5 નો તોતિંગ વધારો કરીને હવે રૂ. 20 નક્કી કરવામાં આવ્યું છે. સરકાર…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવા તથા સરકારની નીતિ અનુસાર ઓછી માત્રામાં નશીલા પદાર્થો મળતા કેસોમાં પણ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. રાજ્યના પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના વેપારીઓ અને પેડલરો પર સતત નજર રાખી, ગુપ્તચર માહિતી આધારિત કાર્યવાહી અને કડક અમલવારી દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. ૨૯૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તેમ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે. આ પ્રોજેક્ટના આયોજન – પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી શ્રી પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે “શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬”, “કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” કાર્યક્રમ અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે પાયાના પરિવર્તનો લાવવાના હેતુથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક(SCF)’ તેમજ શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક(SQAAF)’ પુસ્તકનું મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, પ્રાથમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે વર્ષ ૨૦૨૬-૨૭ થી…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)ના ગોમા શહેરમાં લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજ (કચ્છ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમાને સુરક્ષિત રીતે વતન પાછા ફરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ઇબોલા સંબંધી ચિંતાઓને કારણે રવાંડા અને કોંગો દેશની સરહદો પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ભારતીય નાગરિક અને ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન હતું.…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના કર્મચારીઓના વ્યાપક હિતમાં કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેની જાહેરાત કરતાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવેથી APMCના કર્મચારીઓને નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થાં ચૂકવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. મંત્રીશ્રીએ આ અંગે વિસ્તૃત વિગતો આપતા ઉમેર્યું હતું કે, જે APMCનો કુલ મહેકમ ખર્ચ ‘બજારના નિયમો’ મુજબ ૪૦ ટકાની મર્યાદામાં રહેતો હશે, તેવી તમામ APMC નાણાકીય શિસ્તને ધ્યાને રાખીને પોતાના કર્મચારીઓને મહત્તમ બે પગાર સુધીનું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે. આ…

Read More

(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત અરજીઓ મેળવવા માટે નાગરિકો માટે આજથી “ઈ-કુટીર પોર્ટલ” ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને સ્વરોજગારી પૂરી પાડવાના આશય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગાંધીનગર ખાતેથી કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે તેમજ કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં આ પોર્ટલ વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના”ને સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર…

Read More