Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- બંગાળ ચૂંટણી પ્રચાર પછી સિક્કિમમાં પીએમ મોદી ‘યુવા મિત્રો’ સાથે ફૂટબોલ રમ્યા
- રાજનાથ સિંહ બિશ્કેકમાં ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા, ‘પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા’ પર ચર્ચા કરી
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માન્યો
- મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો
- ભારતને આવતા મહિનાની શરૂઆતમાં S-400 મિસાઇલ સિસ્ટમનું ચોથું યુનિટ મળવાની તૈયારી શરુ
- ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે UAE એ તેલ ઉત્પાદન જૂથો OPEC, OPEC+ છોડવાની જાહેરાત
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર, લોધીકાથી ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત
- રાજકોટ શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ નજીક ૧૫ અબજ ડોલરના ગુગલ એઆઈ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. 3 વોશિંગ્ટન, યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (SBA) એ બિન-યુએસ નાગરિકોની માલિકીના સાહસો માટે નાના વ્યવસાય માલિકી સંબંધિત અગાઉ જાહેર કરાયેલ કલમ અપડેટ કરી છે. આ સરકારી એજન્સી, જે “અમેરિકનોને વ્યવસાય શરૂ કરવા, બનાવવા અને વધારવામાં” મદદ કરે છે, તેણે સોમવાર, 2 ફેબ્રુઆરી (યુએસ સમય) ના રોજ એક નવી નીતિ સૂચના બહાર પાડીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ પહેલને મજબૂત બનાવી છે. SBA દ્વારા બિન-યુએસ નાગરિકોની માલિકીના વ્યવસાયો સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (“SOP”) 50 10 8 લેન્ડર અને ડેવલપમેન્ટ કંપની લોન પ્રોગ્રામ્સ માર્ગદર્શિકામાં ફેરફાર 1 માર્ચ, 2026 થી અમલમાં આવવાનો છે. શું ભારતીયોને અસર થશે? ભારતમાંથી ઉદ્ભવતા ઇમિગ્રન્ટ્સ…
(G.N.S) Dt. 3 :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- :વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના…
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ તથા ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શ્રમયોગીઓને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરાશે (જી.એન.એસ) તા. ૨ ગાંધીનગર, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ નિયામક કચેરીના ઉપક્રમે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને બિરદાવવા માટે બુધવાર તા. ૪ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે જીઆઇડીએમ (GIDM) ઑડિટોરિયમ, ગાંધીનગર ખાતે શ્રમ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે વિભાગના સચિવ શ્રી લોચન સેહરા પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત આ પારિતોષિક સમારોહમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ તથા ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ ઔદ્યોગિક…
(જી.એન.એસ) તા. ૨ પોરબંદર, ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ’ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી શ્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો. સેમિનારના બીજા દિવસે યોજાયેલ…
(જી.એન.એસ) તા. ૨ ગાંધીનગર/અમદાવાદ, અભિયાનની અન્ય સિદ્ધિઓ- વિવિધ સ્વરૂપે રેસ્ક્યુ કરેલા પક્ષીઓ પૈકી ૯૦ ટકાને બચાવાયા અમદાવાદમાં સૌથી વધુ ૬,૫૦૦ જ્યારે સુરતમાં ૪,૧૦૦થી વધુ પક્ષીઓને જીવતદાન રાજ્યમાં અંદાજે ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૬૦થી વધુ કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો પર અબોલ પક્ષીઓની સારવાર અપાઈ આ કેન્દ્રો પર કુલ ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત હતા પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ…
(જી.એન.એસ) તા. ૨ ગાંધીનગર, ઇન્ક્યુબેટર્સથી સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમના બન્યા સર્જક: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા મંત્રીશ્રીના હસ્તે વિવિધ ઇનોવેટર્સને કુલ રૂ. ૮૭.૩૪ લાખ રૂપિયાના ચેક આપી સન્માનિત કરાયા ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય…
થલોટામાં શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
(જી.એન.એસ) તા. ૨ વિસનગર, થલોટામાં 4 થી 6 ફેબ્રુઆરીએ મહાકાળી માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા વિશેષ આકર્ષણ શોભાયાત્રા, લોકડાયરો, રાસ-ગરબા, સામાજીક નાટક વિશેષ આકર્ષણ વિસનગર તાલુકાના થલોટા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 4, 5 અને 6 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. થલોટા ગામ સમસ્ત પાટીદાર- પ્રજાપતિ પરિવાર તથા શ્રી થલોટા કડવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ધાર્મિક આસ્થાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિશેષ ઝાંખી જોવા મળશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં થલોટા ગામ કુંવારી તથા પરણિત દીકરીઓ-બહેનો-ફોઈઓને દાન આપવાની પરંપરા માટે સુપ્રસિદ્ધ છે. આ પરંપરાને આગળ…
(જી.એન.એસ) તા. ૧ અયોધ્યા, અયોધ્યા GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત કુમાર સિંહે શનિવારે કહ્યું કે તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને નિર્ણય પાછળ કોઈપણ દબાણનો ઇનકાર કર્યો છે, સાથે જ તેમના ભાઈ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે અને UPSC પરીક્ષા પાસ કરવામાં ઉપયોગમાં લેવાયેલા તેમના અપંગતા પ્રમાણપત્રને લગતા વિવાદને સંબોધિત કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા, સિંહે કહ્યું કે તેમણે સ્વેચ્છાએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે અને ફરજ પર ફરી શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ તેમની ઓફિસમાં હાજર છે અને તેમનું કાર્ય ચાલુ રાખે છે, ભારપૂર્વક જણાવ્યું કે તેમના પર તેમના નિર્ણયને પાછો…
(જી.એન.એસ) તા. ૧ નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 2019માં તેમના પહેલા બજેટમાં, સીતારામણે દાયકાઓ જૂના ચામડાના સૂટકેશને લાલ કાપડમાં લપેટેલા પરંપરાગત ‘વહી-ખાતા’માં બદલી નાખ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યુ હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં બજેટ 2026-27 ના ભાષણનું સમાપન કર્યું, જેમાં તેમણે વિકાસ, રોકાણ અને નાણાકીય સ્થિરતા પર આધારિત સરકારનો આર્થિક રોડમેપ રજૂ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે પરંપરાગત પૂર્વ-બજેટ પ્રોટોકોલનું પાલન કર્યું. સ્થાપિત પરંપરા મુજબ, તેમણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી…
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, પૂજ્ય શ્રી રમેશ ભાઇ ઓઝા કથા રસપાન કરાવશે, પ્રકૃતિ જતન અને સંવર્ધનની પ્રેરણા આપતા વિવિધ વ્યાખ્યાનોનું ગાંધીનગરમાં આયોજન ગ્રીન સિટીનું બિરુદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં દેશની સૌ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા- જ્ઞાનયજ્ઞ મહોત્સવ તા ૧ ફેબ્રુઆરી રવિવારથી ૭ ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી યોજાઈ રહી છે. બ્રહ્માંદના પંચ તત્વ અને જીવ સૃષ્ટિની જનેતા એવી પ્રકૃતિમાતાના જતન અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે પાટનગર ગાંધીનગરમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ અને સૌ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ કોઈ પણ જાતના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની…
