Author: devarshi

(જી.એન.એસ) તા. 11 ભિલાઈ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી તપાસ બાદ ઈડીના અધિકારીઓની ટીમ બહાર નીકળી રહી હતી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇડી ના દરોડા દરમિયાન ભૂપેશ બઘેલના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા. અને જ્યારે દરોડા પછી ટીમ બહાર આવી રહી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. આ મામલે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ઈડીના અધિકારીઓના વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઈડીના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈડીની ટીમ સવારે ભુપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઠેકાણા પર શરાબ કૌંભાડ…

Read More

બ્રિટનના મોટો દરિયાઈ અકસ્માત (જી.એન.એસ) તા. 11 બ્રિટનના દરિયાઈ વિસ્તારમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી. ઈમરજન્સી રિસ્પોન્સની ટીમે જણાવ્યું હતું કે, ‘સમગ્ર ઘટનામાં લગભગ 32 જેટલાં લોકોને સુરક્ષિત કિનારા સુધી લાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. જો કે, હજુ જાણવા મળ્યું નથી કે બંને શિપ વચ્ચે અથડામણ કેવી રીતે થઈ.’ ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે વિન્ડકેટ-33 જહાજ પર 13 ઘાયલ લોકોને લાવવામાં આવ્યા, ત્યારબાદ બંદર પાઈલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા. યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે, જે રસાયણો અને…

Read More

(જી.એન.એસ) તા. 11 દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં હાઇવે પર એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં 45 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે માહિતી મળ્યા બાદ, તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એકુરહુલેની શહેરના કટોકટી વ્યવસ્થાપન પ્રવક્તા વિલિયમ ન્થલાડીએ જણાવ્યું હતું કે કટોકટી ટીમ બસને સીધી કરવાનું કામ કરી રહી છે જેથી જોઈ શકાય કે કોઈ અન્ય પીડિતો બસ નીચે ફસાયેલા છે કે નહીં. આ અકસ્માત જોહાનિસબર્ગના મુખ્ય ઓઆર ટેમ્બો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક હાઇવે પર થયો હતો. આ બસ જોહાનિસબર્ગની પૂર્વમાં આવેલા કેટલેહોંગ ટાઉનશીપના લોકોને લઈ જઈ…

Read More

લોરેન્સ બિશ્નોઈની નજીક, કેનેડાથી મલેશિયા સુધીના સંબંધો હતા (જી.એન.એસ) તા. 11 રાંચી, ઝારખંડની પોલીસ માટે અતિશય ત્રાસ બની ગયેલા કુખ્યાત ગેંગસ્ટર અમન સાહૂને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. આ મામલે રાંચી પોલીસની ટીમ અમન સાહૂને પૂછપરછ માટે રાયપુરથી લઈને આવી રહી હતી, ત્યારે જ પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દરમિયાન અમન સાહૂએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પછી પલામુના ચૈનપુરમાં પોલીસ સાથે તેનું એન્કાઉન્ટર થયું, જેમાં અમન સાહૂ માર્યો ગયો. અમન સાહૂ પોતાને લૉરેન્સ બિશ્નોઈનો નજીકનો ગણાવતો હતો. એટલું જ નહીં તેનું કેનેડાથી મલેશિયા સુધી કનેક્શન હતું. અમન સાહૂએ 2013માં પોતાની ગેંગ બનાવી હતી. લગભગ અઢી વર્ષ…

Read More

(જી.એન.એસ) તા. 10 જયપુર, 8 અને 9 માર્ચે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન ના જયપુરમાં આ ઍવોર્ડ શૉમાં અભિનેત્રી કરીના કપૂરે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું જેમાં અભિનેત્રીએ તેના દાદા, મહાન અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા તેમની ફિલ્મના ગીતો પર પરફોર્મ કર્યું હતું. અભિનેત્રી કરીનાએ તેના દાદા રાજ કપૂરના આઇકોનિક ટ્રેક જેમ કે ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ અને અન્ય ગીત પર દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. IIFAના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં કરીના કપૂર તેના દાદા રાજ કપૂરના કોસ્ચ્યુમમાં જોવા મળી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું…

Read More

પથ્થરમારાની ઘટના બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો, પોલીસ તપાસ શરૂ કરી (જી.એન.એસ) તા. 10 ઈન્દોર, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત બાદ, શોભાયાત્રા દરમિયાન મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ક્રિકેટ ચાહકો…

Read More

(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત સમાંતર લાભનો મામલો હવે પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, આ મુદ્દે હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ નોટિસ આપીને આ મુદ્દા પર જવાબ પર માગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ અને પંયાયતી રાજ અને ગ્રામ્ય-શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે. ઓબીસી કમિશનનાં રિપોર્ટમાં ભલામણોનું પાલન ન થતું હોવાનો દાવો કરાયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% OBC અનામત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં જ્ઞાતિની સંખ્યાનાં આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટનાં હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ…

Read More

ઘટના સાંભળતાજ કંપારી છૂટી જાય અને આંખો ભીની થઈ જાય છે કે હવે ક્યારે બંધ થશે આ બધુ ?? (જી.એન.એસ) તા. 10 છોટાઉદેપુર, બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. બાળકી પછી તેના નાના ભાઇની પણ બલી ચઢાવવાની તૈયારી હતી. ગ્રામજનો જોઇ જતા બાળકીનો નાનો ભાઇ બચી…

Read More

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અને ક્રિકેટના ચાહકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે. ભારતીય ચાહકો માટે આ ખિતાબ બેવડી ખુશી લઈને આવ્યો છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ માત્ર સતત બીજી ટુર્નામેન્ટ જીતી નથી, પરંતુ તેના પ્રિય ખેલાડીઓએ નિવૃત્તિની અફવાઓનો પણ પૂર્ણવિરામ મૂક્યું છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની નિવૃત્તિ અંગેની અટકળોને નકારી કાઢી છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે વિજયી ચોગ્ગો ફટકારનાર જાડેજાએ એક દિવસ પછી સોમવાર, 10 માર્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘બિનજરૂરી અફવા ન ફેલાવો, આભાર.’ ત્યાર બાદ ચાહકોએ જાડેજાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે અને…

Read More

બિહાર પોલીસ ગણતરીના કલાકોમાં 2 લૂંટારુઓની ધરપકડ કરી ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ  (જી.એન.એસ) તા. 10 આરા, બિહારમાં ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક ના જ્વેલરી શોરૂમમાં 8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો. હથિયારો લઇને તમામ ઘૂસ્યા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા. માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા. લૂંટની આ ઘટનામાં પોલીસે શોરૂમમાંથી સીસીટીવી કબજે કર્યા છે. આમાં ગુનેગારોને 20 મિનિટ માટે શોરૂમની અંદર જોવા મળે છે અને તે સમય દરમિયાન તેઓ 25 કરોડ રૂપિયાથી…

Read More