Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવ્યા બાદ ભારતની એન્જિનિયરિંગ નિકાસ પર ગંભીર અસર થવાની ધારણા છે. અંદાજ મુજબ, ભારતની યુએસમાં એન્જિનિયરિંગ નિકાસમાં આશરે 7.5 થી 8 અબજ ડોલરનો ફટકો પડી શકે છે. આ ક્ષેત્રની લગભગ તમામ પ્રોડક્ટ્સ હવે 50% ટેરિફ હેઠળ આવી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ ટેરિફને કારણે વ્યવસાય અડધી સપાટીએ આવી ગયો છે, જ્યારે નવા ઓર્ડરો લગભગ બંધ થઈ ગયા છે. 2024-25 દરમિયાન અમેરિકામાં ભારતની કુલ એન્જિનિયરિંગ નિકાસ 20 અબજ ડોલર રહી હતી. તેમાં 5 અબજ ડોલરની નિકાસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત ઉત્પાદનોમાંથી,…

Read More

જુલાઈ મહિનામાં અમેરિકા તરફ ભારતની કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 9.1 ટકાનો વધારો નોંધાયો છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનના આંકડા મુજબ, એક વર્ષ પહેલા સમાન સમયગાળાની સરખામણીમાં આ વૃદ્ધિ નોંધાઈ છે. જૂન મહિનામાં પણ ભારતની નિકાસમાં એક મહિના પહેલાની તુલનામાં 12 ટકા ઉછાળો આવ્યો હતો. નિષ્ણાતોના મતે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા બદલોના ટેરિફ અમલમાં આવતા પહેલાં ભારતીય નિકાસકારોએ મોટા પ્રમાણમાં માલ મોકલ્યો, જેના કારણે આ વધારો શક્ય બન્યો. ભારતીય કાપડ ઉદ્યોગ સંઘના વિશ્લેષણ મુજબ, જુલાઈમાં જોવા મળેલી વૃદ્ધિ હોવા છતાં ભારતની કુલ નિકાસ હજી તેના મુખ્ય સ્પર્ધકો કરતાં ઓછી છે. તિરુપુરના નિકાસકારોએ જણાવ્યું કે યુએસની મોટી…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૮૭ સામે ૮૧૧૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૨૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૧૦૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૯૨ સામે ૨૪૯૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટના…

Read More

આ વર્ષે ભારતની ક્રૂડ તેલની માંગ ચીનની તુલનામાં વધુ ઝડપથી વધી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો વ્યૂહાત્મક સંગ્રહને ગણતરીમાં ન લેવાય તો ભારતની વાસ્તવિક માંગ ચીન કરતાં આગળ નીકળી જશે. ભારતમાં ક્રૂડ વપરાશમાં વૃદ્ધિનું મુખ્ય કારણ વધતું શહેરીકરણ, વધતી આવક અને જીવનશૈલીમાં સુધારો છે. ખાનગી તેમજ વ્યાપારી વાહનોની વધતી સંખ્યા પણ તેલની માંગમાં વધારો કરી રહી છે. બીજી તરફ, ચીનમાં ક્રૂડ તેલનો વપરાશ ધીમો પડી ગયો છે. ત્યાં વૃદ્ધિ મુખ્યત્વે પેટ્રોકેમિકલ ક્ષેત્ર સુધી મર્યાદિત રહી છે. હાલ ચીન પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ માટે દરરોજ અંદાજે ૨ લાખ બેરલ તેલનો જથ્થો ભરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં થોડું…

Read More

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા તાજેતરમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાની ઘટનાને બાદ કરીએ તો, આ વર્ષે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) મારફતે ભંડોળ એકત્ર કરવાની ગતિ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ધીમી રહી છે. ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં, કુલ ૨૭ કંપનીઓએ QIP દ્વારા ૫૭,૨૫૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૫૮ કંપનીઓએ મળીને ૬૪,૯૨૪ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જો એસબીઆઈની વિશાળ ફંડરેઇઝિંગને અલગ રાખીએ, તો આ વર્ષે ભંડોળનું સ્તર ગયા વર્ષની સરખામણીએ અડધાથી પણ ઓછું રહેત. બજાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, યુએસ ટેરિફ મુદ્દા અને અન્ય વૈશ્વિક પરિબળોને કારણે આખા વર્ષ દરમિયાન બજારમાં અસ્થિરતા જોવા…

Read More

ઓગસ્ટ ૨૦૨૫માં ઓટો રિટેલ સેક્ટરે માત્ર ૨.૮૪ ટકાની નરમ વૃદ્ધિ નોંધાવી હતી, જોકે આ સમયગાળા દરમિયાન ઓનમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો હતા. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના જણાવ્યા મુજબ, ગ્રાહકો જીએસટી ઘટાડાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે ઘણા લોકોએ ખરીદી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી. જીએસટીમાં ઘટાડો ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો હોવાથી દશેરા અને દિવાળી દરમિયાન વેચાણમાં ઉછાળો આવવાની અપેક્ષા છે. ઓગસ્ટમાં ટ્રેક્ટર સેગમેન્ટે ૩૦૧.૪ ટકાનો તેજી ભર્યો ઉછાળો નોંધાવ્યો, જ્યારે બાકીના મોટાભાગના સેગમેન્ટમાં વૃદ્ધિ એક અંકમાં સીમિત રહી. ટુ વ્હીલર્સનું વેચાણ ૨.૧૮ ટકા વધ્યું, પેસેન્જર વાહનોમાં માત્ર ૦.૯૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ, અને કમર્શિયલ વાહનોનું વેચાણ ૮.૫૫…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૦ સામે ૮૦૯૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૭૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૮૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૪૭ સામે ૨૪૮૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૫ પોઈન્ટના…

Read More

જુલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસનું રોકડ ભંડોળ પહેલીવાર રૂ.૪ લાખ કરોડની સપાટી પાર કરી ગયું છે. પ્રાઈમએમએફના તાજા આંકડા દર્શાવે છે કે સતત બે મહિના ઘટાડા બાદ જુલાઈમાં કેશ હોલ્ડિંગ લગભગ 18% વધીને રૂ. 4.16 લાખ કરોડ સુધી પહોંચી ગયું. નિષ્ણાતોના કહેવા મુજબ આ વધારો શેરબજારમાં ઊંચા મૂલ્યાંકન, ટ્રેડિંગ અનિશ્ચિતતા અને નવી ફંડ ઓફરોના પ્રવાહને કારણે થયો છે. ફંડ હાઉસીસમાં સૌથી વધુ વધારો એસબીઆઈ, એક્સિસ અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળ્યો, જેમણે અનુક્રમે રૂ. 10,396.19 કરોડ, રૂ. 7,952.85 કરોડ અને રૂ. 4,404.51 કરોડ જેટલું રોકડ ભંડોળ વધાર્યું. બીજી તરફ, ફ્રેન્કલિન ટેમ્પલટન, કેનેરા રોબેકો, પીજીઆઈએમ ઇન્ડિયા અને ડીએસપી…

Read More

ભારત સરકારે જીએસટીમાં કરાયેલા સુધારા અંગે દાવો કર્યો છે કે આ સુધારા દેશના અર્થતંત્રને રૂ.૨૦ લાખ કરોડનો ફાયદો પહોંચાડશે. નવું જીએસટી માળખું ૨૨ સપ્ટેમ્બરથી અમલી બનશે, જેમાં સામાન્ય વપરાશકર્તાને હવે માત્ર બે જ દરો – ૫% અને ૧૮% ચૂકવવા પડશે. લક્ઝરી પ્રોડક્ટ્સ માટે વધારાના ૪૦% સ્લેબની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે, આ ઐતિહાસિક સુધારા કારણે કેન્દ્ર સરકારને આશરે રૂ.૪૮ હજાર કરોડની ખોટ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સુધારાથી દેશના અર્થતંત્રને મોટો લાભ થશે. તેમના જણાવ્યા મુજબ, દેશનું અર્થતંત્ર મુખ્યત્વે વપરાશ આધારિત છે અને જીડીપીમાં વપરાશનો હિસ્સો ૬૧% કરતાં વધુ…

Read More

ઓગસ્ટના બીજા પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય શેરબજારમાં મોટાપાયે મૂડીકામ પાછું ખેંચી લીધું હતું. તેઓ કુલ રૂ.૧૪૦૨૦ કરોડના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. આ દરમ્યાન સૌથી મોટો ફટકો નાણાકીય સેવાઓ ક્ષેત્રને પડ્યો, જ્યાંથી એફપીઆઈએ રૂ.૯૮૧૭ કરોડની નિકાસ કરી હતી. આઈટી સેક્ટરમાં પણ રૂ.૪૯૦૫ કરોડની વેચવાલી થઈ હતી, જ્યારે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાંથી રૂ.૨૦૧૭ કરોડ, વીજળીમાંથી રૂ.૧૭૦૮ કરોડ અને ટેલિકોમમાંથી રૂ.૧૬૮૦ કરોડની મૂડી બહાર ખેંચાઈ હતી. આ ભારે વેચવાલીના કારણે ઓગસ્ટમાં બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧.૪%થી ઘટ્યો હતો. બીજી તરફ, ઓટોમોબાઈલ્સ અને ઓટો ઘટકો ક્ષેત્ર એફપીઆઈ માટે સૌથી પસંદગીનું રહ્યું. અહીં રૂ.૨૬૧૭ કરોડનું નવું રોકાણ થતા નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૫.૫%નો વધારો…

Read More