Author: gujdesk

(જી.એન.એસ) તા. 14 વોશિંગ્ટન/રિયાધ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે એક મોટી ઐતિહાસિક ડીલ સાઈન કરી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ લગભગ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઈટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટો રક્ષા કરાર ગણાવતા કહ્યું હતું કે, તેના હેઠળ સાઉદી અરેબિયાને અત્યાધુનિક હથિયાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે, મંગળવારે અમેરિકન પ્રમુખ દ્વિપક્ષીય યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. ટ્રમ્પની સાથે ઇલોન મસ્ક સહિત અમેરિકન વ્યાપારજગતના નેતા પણ છે. કરાર થયા બાદ વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકન અને સાઉદી અરેબિયાએ ઇતિહાસમાં સૌથી મોટા રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા, લગભગ 142 અબજ…

Read More

(જી.એન.એસ) તા. 14 રિયાધ/વોશિંગ્ટન, ગયા વર્ષના અંતમાં અસદ શાસનના પતન પછી, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પર લાંબા સમયથી ચાલી રહેલા અમેરિકન પ્રતિબંધો હટાવવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. સાઉદી-યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ૨૦૨૫માં બોલતા, ટ્રમ્પે કહ્યું કે આ પગલું તેમને મહાનતાની તક આપશે અને તેને યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ અને પ્રગતિ તરફના પગલા તરીકે રજૂ કરશે. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ નિર્ણય સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગન બંને સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે. “સીરિયા, તેઓ ઘણા વર્ષોથી મજાક, યુદ્ધ અને હત્યાનો ભોગ બન્યા છે,” તેમણે ઉમેર્યું કે તેમના વહીવટીતંત્રે સીરિયા સાથે સામાન્ય…

Read More

અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫” : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આજે કરાવશે શુભારંભ (જી.એન.એસ) તા. 13 અમદાવાદ/ગાંધીનગર, અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનાર આ કેરી મહોત્સવનો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આવતીકાલે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ કૃષિ…

Read More

(જી.એન.એસ) તા. 14 વોશિંગ્ટન/રિયાધ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે એક મોટી ઐતિહાસિક ડીલ સાઈન કરી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ લગભગ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઈટ હાઉસે તેને ઇતિહાસનો સૌથી મોટો રક્ષા કરાર ગણાવતા કહ્યું હતું કે, તેના હેઠળ સાઉદી અરેબિયાને અત્યાધુનિક હથિયાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે, મંગળવારે અમેરિકન પ્રમુખ દ્વિપક્ષીય યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. ટ્રમ્પની સાથે ઇલોન મસ્ક સહિત અમેરિકન વ્યાપારજગતના નેતા પણ છે. કરાર થયા બાદ વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકન અને સાઉદી અરેબિયાએ ઇતિહાસમાં સૌથી મોટા રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા, લગભગ 142 અબજ…

Read More

એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી (જી.એન.એસ) તા. 13 જુનાગઢ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે. ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, ગણતરીકાર શ્રીઓ, ઓબ્ઝર્વર શ્રી સહિત ૫૧૧ સ્વંય સેવકશ્રીઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન…

Read More

(જી.એન.એસ) તા. 13 અમરેલી, થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. હાલ ગુજરાત ATS મૌલાનાની તપાસ કરી રહી છે, ત્યારે મંગળવારે (13મી મે) વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હિમખીમડીપરામાં આવેલી ગેરકાયદે મદરેસામાં પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આ સમગ્ર બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હિમખડીપરામાં ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. જ્યા મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખ રહેતો…

Read More

મેષ આજે તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. આજે ઘરે કોઈપણ પાર્ટી ને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું. વૃષભ તમારો…

Read More

તિથિ દ્વિતિયા (બીજ) – 26:31:57 સુધી નક્ષત્ર અનુરાધા – 11:47:24 સુધી કરણ તૈતુલ – 13:37:24 સુધી, ગરજ – 26:31:57 સુધી પક્ષ કૃષ્ણ યોગ પરિઘ – 06:32:30 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:59:16 સૂર્યાસ્ત 19:12:41 ચંદ્ર રાશિ વૃશ્ચિક ચંદ્રોદય 20:55:00 ચંદ્રાસ્ત 06:44:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 31 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:13:25 અશુભ સમય દુર મુહુર્ત 12:09:32 થી 13:02:26 ના કુલિક 12:09:32 થી 13:02:26 ના દુરી / મરણ 17:26:54 થી 18:19:48 ના રાહુ કાળ 12:35:59 થી 14:15:10 ના કાલવેલા/અર્ધ્યામ 06:52:10 થી 07:45:04 ના યમ ઘંટા 08:37:57 થી 09:30:51…

Read More

(જી.એન.એસ) તા. 13 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાની સત્તાની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત, બ્રાઝિલ, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના લોકોનો દેશનિકાલ કર્યો. તેમજ શરણાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું છે. આ લોકોને લઈ જતું જહાજ, જેને શ્વેત આફ્રિકનો કહેવામાં આવે છે, તે સોમવારે જ અમેરિકા પહોંચ્યું. વોશિંગ્ટન ઍરપોર્ટ પર પહોંચેલા આ લોકોને લાવવા માટેનું વિમાન પણ અમેરિકાથી રવાના થયું હતું. તે પણ મહત્વનું છે કે, શ્વેત આફ્રિકનોને આ દેશનિકાલમાંથી બહાર રાખવા બાબતે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત આફ્રિકનોની લઘુમતી છે.…

Read More

‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 13 અમદાવાદ, તા. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી- ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી. મુખ્યમંત્રીશ્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી…

Read More