Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 24 વોશિંગ્ટન, અમેરિકામાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, યુ.એસ.માં એક ફેડરલ જજે ટ્રમ્પ વહીવટીતંત્રના હાર્વર્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા રદ કરવાના નિર્ણયને અવરોધિત કર્યો છે. આ કામચલાઉ પ્રતિબંધ આદેશ સરકારને સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામમાં હાર્વર્ડનું પ્રમાણપત્ર પાછું ખેંચવાથી રોકે છે, જે શાળાને યુએસમાં અભ્યાસ કરવા માટે વિઝા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવાની મંજૂરી આપે છે. અગાઉ, હાર્વર્ડે શુક્રવારે મેસેચ્યુસેટ્સમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. હાર્વર્ડે કહ્યું હતું કે સરકારનું પગલું પ્રથમ સુધારાનું ઉલ્લંઘન કરે છે અને “હાર્વર્ડ અને 7,000 થી વધુ વિઝા ધારકો માટે તાત્કાલિક અને વિનાશક અસર” કરશે. “એક કલમના ઘા સાથે, સરકારે હાર્વર્ડના…
(જી.એન.એસ) તા. 24 ઇસ્લામાબાદ, પાકિસ્તાને શુક્રવારે (૨૩ મે) જાહેર કર્યું હતું કે, તેના કમાન્ડ અને કંટ્રોલ સ્ટ્રક્ચર મજબૂત છે. ઇસ્લામાબાદમાં વિદેશ કાર્યાલયે એમ પણ કહ્યું કે દેશ તેના વ્યાપક પરમાણુ સુરક્ષા શાસનની મજબૂતાઈમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. “પાકિસ્તાન તેના વ્યાપક પરમાણુ સુરક્ષા શાસનની મજબૂતાઈ અને તેના કમાન્ડ અને કંટ્રોલ સ્ટ્રક્ચર્સની મજબૂતાઈમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે,” પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં વિદેશ કાર્યાલય (FO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. વિદેશ કાર્યાલયે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતના પરમાણુ શસ્ત્રાગાર વિશે વધુ ચિંતિત રહેવું જોઈએ અને આરોપ લગાવ્યો કે ભારતના રાજકીય પરિદૃશ્ય, મીડિયા અને તેના સમાજના ભાગોમાં વધતા કટ્ટરપંથીકરણ…
(જી.એન.એસ) તા. 24 હેમ્બર્ગ, હેમ્બર્ગના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર છરીના હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હોવાનું જર્મનીના મીડિયા સૂત્રોએ જણાવાયું હતું. સ્થાનિક પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં હુમલાના સંદર્ભમાં પોલીસ દ્વારા એક મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી રહી છે. આ ઘટના મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ ટ્રેક ૧૩ અને ૧૪ વચ્ચે પ્લેટફોર્મ પર છરી વડે લોકોને નિશાન બનાવ્યા હતા. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ પીડિતોની હાલત ગંભીર છે, અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે, અને છને નાની ઇજાઓ થઈ છે. કેટલાકને ઘટનાસ્થળે ટ્રેનમાં સારવાર આપવામાં આવી છે. અધિકારીઓએ હજુ…
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત બન્યું નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ…
(જી.એન.એસ) તા. 24 ભુજ/ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં…
મેષ આજના દિવસે તમારૂં વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. જીવન ની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવન ની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી…
(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર/અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અરબી સમુદ્રમાં ગોવા, કોંકણ પાસે સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં પણ અસર વર્તાઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી હોવાનું સ્કાયમેટનું અનુમાન છે. હાલ અરબી સમુદ્ર પર એન્ટિ સાયક્લોન અને રિઝ બનેલી છે એટલે ટ્રેક નક્કી ન હોવાનું જાણીતી હવામાન એજન્સીનું અનુમાન છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી 7 દિવસ 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ પણ આપવામાં આવ્યું…
તિથિ દ્વાદશી (બારસ) – 19:23:09 સુધી નક્ષત્ર રેવતી – 13:49:19 સુધી કરણ કૌલવ – 09:00:56 સુધી, તૈતુલ – 19:23:09 સુધી પક્ષ કૃષ્ણ યોગ આયુષ્માન – 14:59:51 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:55:25 સૂર્યાસ્ત 19:17:23 ચંદ્ર રાશિ મીન – 13:49:19 સુધી ચંદ્રોદય 28:00:00 ચંદ્રાસ્ત 16:22:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 10 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:21:57 અશુભ સમય દુર મુહુર્ત 05:55:25 થી 06:48:53 ના, 06:48:53 થી 07:42:21 ના કુલિક 06:48:53 થી 07:42:21 ના દુરી / મરણ 12:09:40 થી 13:03:08 ના રાહુ કાળ 09:15:55 થી 10:56:09 ના…
(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ…
૨૩ મે ના રોજ ૧૦૦ થી વધુ પ્રોગ્રામનુ આયોજન – ૫૦૦૦ થી વધુ લોકો ની સહભાગિતા” (જી.એન.એસ) તા. 23 ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) 2025 ની ઉજવણીની શરૂઆત 22 મે થી 5 જૂન 2025 કરવાની જાહેરાત કરવામાં આવી છે. બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો છે. ૨૩ મે ૨૦૨૫ ના રોજ ઉજવણીના બીજા દિવસની ઉજવણી નિમિત્તે, ગુજરાતમાં ૧૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ૫૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ રાજ્યમાં વિવિધ પ્રવ્રુત્તિઓમાં ભાગ લીધો …
