Author: gujdesk

જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’માં જોડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ. સાબરમતીની સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી…

Read More

વડાપ્રધાનશ્રી ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાનશ્રી દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા…

Read More

આરોપીઓ અલગ-અલગ દેશોમાંથી VoIP કોલ કરી છેતરપિંડી આચરતા (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. જેમાં દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેઓ કથિત રીતે એક ચીની સાયબર ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. આ સિન્ડિકેટ થાઈલેન્ડ, મલેશિયા, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં સર્વર દ્વારા રૂટ થયેલા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) કોલ્સનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. એક ગુપ્ત માહિતીના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા કેમ્બે ગ્રાન્ડના આઠમા માળે ડેટા સેન્ટર પર રેડ પાડી હતી. આ રેડમાં સેટ સ્ક્વેર લર્નિંગ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના ત્રણ…

Read More

(જી.એન.એસ) તા. 24 કચ્છ, રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ગુજરાત એટીએસને મોટી સફળતા સાંપડી છે. ગુજરાત એટીએસ (ATS) એ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. ભારતીય સુરક્ષાની માહિતી ISI સુધી પહોંચાડતા આ શખ્સ પાસેથી Gujarat ATS દ્વારા કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર (કોન્ટ્રાક્ટ) પર કામ કરતો હતો. પોલીસ અધિકારીઓની ટીમને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને 1…

Read More

(જી.એન.એસ) તા. 24 વિશ્વમાં પ્રખ્યાત એવા કાન્સ રેડ કાર્પેટ પર બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. 22 મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અભિનેત્રી આલિયાએ Schiaparelli દ્વારા ડિઝાઈન કરાયેલ બોડી ફિટેડ ગાઉન કેરી કર્યું છે. આ ઓફ શોલ્ડર ગાઉન જેમાં ફ્લોરલ અને ફૂલોના મોટિફ્સ સાથે ભરતકામ કરવામાં આવ્યું છે. ઘૂંટણથી નીચે તરફ એક ફ્રિલ છે અને તેની સાથે જ નાની વેલ તેનાથી બનાવવામાં આવી છે.…

Read More

(જી.એન.એસ) તા. 24 ટોક્યો, છેલ્લા ઘણા સમયથી જાપાનમાં ચોખાની સખત ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ચોખાની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુ:ખાવો બની ગઈ છે. આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે, ૨૦૨૩માં રેકોર્ડ ગરમીને લીધે ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. (૨) બીજું કારણ તે…

Read More

(જી.એન.એસ) તા. 24 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, તે સમયે અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ એપલને અમેરિકા બહાર ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી ત્યારબાદ હવે ટ્રમ્પે સ્પષ્ટતા આપી હતી કે, આ ટેરિફ માત્ર એપલ પર જ નહીં, પણ સેમસંગ જેવા અન્ય સ્માર્ટફોન મેકર્સ પર પણ લાગુ થશે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકાની બહાર ભારત સહિત અન્ય દેશોમાં આઈફોનનું ઉત્પાદન કરશે તો તેમણે પ્રોડક્ટ વેચવા માટે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ પર આ જાહેરાત કર્યા…

Read More

(જી.એન.એસ) તા. 24 કિવ, શનિવારે (24 મે) વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટા પાયે રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલો થયો, જેમાં સમગ્ર શહેરમાં વિસ્ફોટો અને મશીનગન ફાયરિંગનો અવાજ સંભળાયો, જેના કારણે ઘણા કિવ રહેવાસીઓને ભૂગર્ભ સબવે સ્ટેશનોમાં આશ્રય લેવાની ફરજ પડી. રશિયા અને યુક્રેને કેદીઓની મોટી આપ-લે શરૂ કર્યાના કલાકો પછી રાત્રિના સમયે રશિયન હુમલો થયો, જેમાં ગયા અઠવાડિયે ઇસ્તંબુલમાં મળેલી બેઠકમાં બંને પક્ષો દ્વારા સંમતિ દર્શાવવામાં આવેલા વિનિમયના પ્રથમ તબક્કામાં સેંકડો સૈનિકો અને નાગરિકોની અદલાબદલી કરવામાં આવી. આ કરાર 3 વર્ષ જૂના યુદ્ધવિરામ સુધી પહોંચવાના નિષ્ફળ પ્રયાસોમાં સહકારનો એક ક્ષણ હતો. શનિવારે વહેલી સવારે રાજધાનીના ઓછામાં ઓછા ચાર…

Read More

(જી.એન.એસ) તા. 24 ન્યુયોર્ક, સિંધુ જળ સંધિ પર યુએનમાં પાકિસ્તાનના “ખોટા સમાચાર”નો ભંગ કરતા, ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે નાગરિકોના જીવન, ધાર્મિક સંવાદિતા અને આર્થિક સમૃદ્ધિને બંધક બનાવવા માટે ભારત પર ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ કરીને તેની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. “સિંધુ જળ સંધિ વિશે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવતી ખોટી માહિતીનો જવાબ આપવા માટે અમે મજબૂર છીએ. ભારતે હંમેશા ઉપલા નદી કિનારાના રાજ્ય તરીકે જવાબદારીપૂર્વક કાર્ય કર્યું છે,” યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વથાનેની હરીશે શુક્રવારે જણાવ્યું હતું. હરીશ ના સંબોધનમાં સ્લોવેનિયાના કાયમી મિશન દ્વારા ‘સશસ્ત્ર સંઘર્ષમાં પાણીનું રક્ષણ – નાગરિક જીવનનું રક્ષણ’ વિષય પર આયોજિત…

Read More

શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 24 વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો ઠરાવ પસાર કર્યો છે જેમાં, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ) પર ટેક્સ લાદવામાં આવશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% હતો, પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો છે. આની સૌથી મોટી અસર ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય અર્થતંત્ર પર પડશે, કારણ કે અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ ભારતમાં આવે છે. સેનેટ દ્વારા…

Read More