Author: devarshi

(જી.એન.એસ) તા.1 અમદાવાદ, શહેરની એક જ્વેલરી રિટેલરે કંપનીએ પોતાના પોતાના 12 શ્રેષ્ઠ કર્મચારીઓને નોંધપાત્ર યોગદાન બદલ એક મોટું એનાં આપ્યું હતું જેમાં તેમને લકઝુરીય ગાડીની ભેટ આપવામાં આવી હતી. આ 12 કર્મચારીઓને ગાડીની ભેટ આપવા કંપની તરફથી નડિયાદના અંધજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત એક જ્વેલરી કંપનીએ તેના 12 સીનીયર કર્મચારીઓને તેમના કામની સામે વળતરમાં ગાડીની ભેટ આપી છે. જ્વેલરી રિટેલરે કંપની 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરવાની ઉજવણીના ભાગ રૂપે પોતાના કર્મચારીઓને પ્રથમ વખત આ પ્રકારની ગિફટ આપી રહી છે. જ્વેલરી કંપનીએ કર્મચારીઓને XUV 700 અને ઇનોવા જેવી લક્ઝરી કાર ભેટમાં આપી અનેક વખત, કંપનીના…

Read More

જામનગરના રણજીતનગર વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું (જી.એન.એસ) તા.1 જામનગર, જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં…

Read More

(જી.એન.એસ) તા.1 અમદાવાદ, શહેરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ સાઉન્ડ બોક્સના ચાર્જ ફ્રી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી આચરત હતા. આ બનાવની વિગત મુજબ વાસણામાં રહેતા જયેશ એચ.દેસાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવીને પોતેPaytm કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી. બાદમાં Paytm સાઉન્ડ બોક્સમાં રૂ.99 નો માસિક ચાર્જ આવે છે તે હાલમાં રૂ.1 થઈ ગયો છે કહીને જયેશભાઈને વિશ્વાસમાં લીધ હતા. બાદમાં જયેશભાઈના મોબાઈલ ફોનમાંથી જેબિટ કાર્ડની ઓનલાઈનઅરજી કરી બાદમાં ડેબિટ કાર્ડ આવતા ડેબિટ કાર્ડ એક્ટીવ કરીને Paytm ની રૂ. 1 સ્કિમ ચાલુ…

Read More

(જી.એન.એસ) તા.1 મોહાલી, પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત ઠેરવ્યો હતો અને પહેલી એપ્રિલ (મંગવારે) કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે. 2018માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિકતા ધરાવે છે. તે…

Read More

૨૦૨૭ના ઈલેક્શનમાં ઈમેન્યુએલ મેક્રોન સામેની મજબૂત દાવેદાર ચૂંટણી પહેલા જ રેસની બહાર થઈ (જી.એન.એસ) તા.1 ફ્રાંસની નેશનલ રેલી પાર્ટીને વધુ એક મોટો ઝટકો, કોર્ટ દ્વારા પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. કોર્ટે લે પેનને ચાર વર્ષની સજા ફટકારી છે. જેમાંથી બે વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના બે વર્ષ હાઉસ અરેસ્ટ હેઠળ ભોગવવા પડશે. આ સિવાય તેણે ૧,૦૮,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે. આ નિર્ણય રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ રહેલી લે…

Read More

કોહલીની રિટાયરમેન્ટ અંગે અફવાઓ પર આવી મોટી ફટકાર સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં ખુદ વિરાટ કોહલી એ આપી ફેન્સ ને ખુશ ખબર (જી.એન.એસ) તા.1 ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં આક્રમક મૂડમાં રમત જોવા ફેન્સ હમેશા આતુર હોય છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે વિરાટ કોહલીએ જણાવ્યું છે કે તેનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના આગામી મિશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો…

Read More

(જી.એન.એસ) તા.1 દહેરાદૂન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરીને કહ્યું હતું કે, રાજ્યના ચાર જિલ્લામાં 11 જેટલી જ્ગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. તેમાં હરિદ્વારમાં પાંચ, દેહરાદૂનમાં ત્રણ, નૈનીતાલમાં બે અને ઉધમ સિંહ નગરમાં એક સ્થાન સામેલ છે. આ સ્થળોનું નામ હિન્દુ પ્રતીકો, પૌરાણિક પાત્રો અને અગ્રણી ભાજપ અને આરએસએસ નેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક નવા નામો પણ ઐતિહાસિક વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા શેર કરવામાં આવેલી યાદી અનુસાર, હરિદ્વારના ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજી નગર, ગાઝીવાલીને આર્ય નગર, ચાંદપુરનું નામ બદલીને જ્યોતિબા ફૂલે નગર, મોહમ્મદપુર જાટનું નામ બદલીને મોહનપુર જાટ, ખાનપુરનું નામ બદલીને…

Read More

અમદાવાદમાં એસએમસીના દરોડા; 3 લોકોની ધરપકડ (જી.એન.એસ) તા.1 અમદાવાદ, શહેરના કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલ અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે 489 ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં મનોજ જુમારજી, ભરતજી દરબાર અને રાકેશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 11 ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આરોપી મનોજ જુમારજી ઈ સિગારેટ વેચનાર મુખ્ય આરોપી હોવાનું તથા એક વર્ષ પહેલા તેની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપી ગોડાઉનમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું…

Read More

(જી.એન.એસ) તા.1 નવી દિલ્હી, દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી સ્વીકારી લીધી હતી અને તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. 24 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મોહમ્મદ ઈલ્યાસે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની માંગણી કરતી આ અરજી…

Read More

કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે (જી.એન.એસ) તા.1 નવી દિલ્હી/પ્રયાગરાજ, દેશની સર્વોચ્ચ અદ્દલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) મોટો નિર્ણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર 6 અઠવાડિયાની અંદર આપવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર મકાન પાડવાનું ખોટું હતું અને તેને ગેરકાયદેસર માન્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વળતર એટલા માટે પણ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં સરકાર યોગ્ય પ્રક્રિયા…

Read More