Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
(જી.એન.એસ)તા.31 છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે સવારે નક્સલ વિરોધી ઓપરેશન પર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. જેમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ, એક ઇન્સાસ રાઇફલ અને દારૂગોળો સાથે રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ મળી આવી છે. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા 29 માર્ચે સુરક્ષા દળોએ 16 નક્સલવાદીઓ પર હુમલો કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન બે જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોની ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી.…
(જી.એન.એસ) તા. 31 સુરત/જામનગર, ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક રાજુભાઈ (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, ‘તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે અને પૂછપરછ કરવાની છે.’ શિક્ષકને ધાક-ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરમાં સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલીસીસના આધારે જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ…
(જી.એન.એસ) તા. 31 પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિધ્યા માર્ગે વળ્યાં હતા જેમાં પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક ભૂખ હડતાલની શરૂઆત કરી છે. તો સાથે જ જો આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આપણે અનેક વખત રસ્તા, પાણી, અને ગ્રેડ પે તેમજ નોકરીમાં કાયમી કરવાની માંગને લઇ લોકોને આંદોલન કરતા જોયા છે પરંતુ આજે ફરી કર્મચારીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. પાલનપુરના રામલીલા મેદાન નજીક રેલ્વેના 50 કવાર્ટર આવેલા છે જેમાં રેલ્વેમાં ફરજ બજાવતા કર્મીઓ આ કવાર્ટરમાં…
(જી.એન.એસ) તા. 31 ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. માનવ અંગો મળવાને લઈને વધુ તપાસ કરતાં બીજા દિવસે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો. ત્યારે સોમવારે ત્રિજા મૃતદેહના મળી આવેલાં બંને અંગો કોઈ એક વ્યક્તિના હોવાનો પોલીસનો અંદાજ છે. સમગ્ર ઘટનાક્રમ ની વાત કરીએ તો, તા. 29 માર્ચ, 2025ના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું…
(જી.એન.એસ)તા.31 નવી દિલ્હી, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(DoPT) દ્વારા જારી આદેશ અનુસાર, કેબિનેટ કમિટીની મંજૂરી મળતાં તાત્કાલિક ધોરણે નિધિ તિવારી(IFS 2014) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. આઇએફએસ ઑફિસર નિધિ તિવારી હાલ પીએમઓ(પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ હવે વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે લેવલ 12ના પે મેટ્રિક્સ પર કાર્યભાર સંભાળશે. વડાપ્રધાનના પ્રાયવેટ સેક્રેટરી તરીકે નિધિ PMના કાર્યક્રમોનું સંકલન, બેઠકોનું આયોજન અને સરકારી વિભાગો સાથે સંપર્ક સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. નિધિની નિમણૂકની જાહેરાત પહેલાં વડાપ્રધાનના બે પ્રાયવેટ સેક્રેટરી વિવેક કુમાર અને હાર્દિક શાહ હતા. 2014ની બેન્ચના ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઑફિસર નિધિ તિવારી 6…
(જી.એન.એસ)તા.31 નુહ, હરિયાણામાંથી ફરી એક વાર અશાંતિ ના સમાચાર આવ્યા છે જેમાં, નુહમાં એક ગામમાં સોમવારે ઈદની નમાજ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. આજે સવારે નવ વાગ્યે તિરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યા અનુસાર, રમઝાન ઈદ નિમિત્તે સવારની નમાજ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે ઝપાઝપી થઈ હતી. માહિતી મળતાં પોલીસ ટીમ તુરંત ગામમાં પહોંચી હતી. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ગામમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે ઈદગાહમાં…
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા ઈરાને કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે સીધી વાતચીત કરશે નહીં (જી.એન.એસ)તા.31 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં ઈરાનની ધમકી આપી છે કે જો ન્યુક્લિયર ડીલ નહીં થાય તો અમેરિકા ઈરાન પર એવી બોમ્બવર્ષા કરશે જે પહેલા ક્યારેય નહીં જોઈ હોય, સાથે સાથે ટેરિફ પણ લગાવવામાં આવશે. જે બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. નોંધનીય છે કે અગાઉ માર્ચ…
જો આ ડીલમાંથી યુક્રેન દ્વારા પીછેહટ કરવામાં આવે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ ટ્રમ્પે આપી (જી.એન.એસ) તા. 31 વોશિંગ્ટન, લગભગ ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જો પીછેહટ કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, યુક્રેન ક્યારેય પણ નાટોમાં સામલે થઈ શકે નહીં. મહત્વનું છે કે, યુક્રેનની નાટોમાં સામેલ થવાની મહત્ત્વાકાંક્ષાઓના કારણે રશિયા સાથે સર્જાયેલા યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવા ટ્રમ્પ, પુતિન, ઝેલેન્સ્કીએ કેટલીક…
(જી.એન.એસ)તા.31 બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસે પણ રેલીમાંથી નીકળી જવા મુદ્દે કન્હૈયા કુમારનો બચાવ કર્યો છે.પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની યાત્રા એસએસબી પરિસર પાસે પહોંચી, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ સેલ્ફી લેવા માટે એક-બીજાને ધક્કા મારી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ…
સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા, કહ્યું જ્યાં સુધી હું કામરાને જાણું છું, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો (જી.એન.એસ)તા.31 મુંબઈ, શિવસેના પ્રમુખ એંડ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદીટ ટિપ્પણી કરવા મુદ્દે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. મદ્રાસ હાઈકોર્ટમાં સ્ટેન્ડ અપ કોમેડિયન ના આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને 31 માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. ત્યારે હવે જાણીતા ચૂંટણી રણનીતિકાર અને જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે કુણાલનો પક્ષ લેતાં કહ્યું…
