Browsing: ગાંધીનગર

રાજ્યભરમાં તા.૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં…

‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ : પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ સામે રાજ્ય સરકારનું નવું શસ્ત્ર (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, હવે ઑડિટ પછી તરત ‘એગ્ઝિટ…

ગાંધીનગર ITI પરિસર ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવાળીયાએ સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યું (જી.એન.એસ) તા. ૬ ગાંધીનગર, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ…

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ…

સબસિડાઇઝ ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની વિશેષ નિમણૂક: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સબસિડાઈઝડ ખાતરનો…

(G.N.S) dt.5/8/26 gandhinagar ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 1 ઓગસ્ટ, 2026 ના રોજ એક વાઇબ્રન્ટ કાર્યક્રમ સાથે તેનો ‘સ્થાપના દિવસ’ (ફાઉન્ડેશન ડે) ઉજવ્યો, જેમાં…

પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે, અરજદારોના સરનામાની અલગથી ચકાસણી…

(જી.એન.એસ) તા. 3 શ્રી જી. વી. સુનીલ કુમાર, મુખ્ય મહાપ્રબંધકે, નાબાર્ડ (NABARD)ની ગુજરાત પ્રાદેશિક કચેરીના ‘ઓફિસર-ઇન-ચાર્જ’ (પ્રભારી અધિકારી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ અગાઉ, શ્રી જી.…

(જી.એન.એસ) તા. ૨૮ ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમ જ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ જહેમત ઉઠાવી રહ્યો…

(જી.એન.એસ) તા. ૧ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ‘સ્વસ્થ ભારત’ના નિર્માણ માટે ‘સ્વસ્થ બાળપણ’ સૌથી મહત્વપૂર્ણ…