Author: gujdesk

(જી.એન.એસ) તા. 20 આજે ભારતીય નૌકાદળ કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રાચીન દરિયાઈ જહાજને સામેલ કરશે અને તેનું નામ જાહેર કરશે. માનનીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે આ સમારોહની અધ્યક્ષતા કરશે, જે ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે. આ સ્ટીચ્ડ જહાજ 5મી સદીના વહાણનું પુનર્નિર્માણ છે. જે અજંતા ગુફાઓના ચિત્રથી પ્રેરિત છે. આ પ્રોજેક્ટ ઔપચારિક રીતે જુલાઈ 2023માં સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને મેસર્સ હોદી ઇનોવેશન વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ત્રિપક્ષીય કરાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતિ મંત્રાલય તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પૂર્ણ થયેલા જહાજનું કીલ બિછાવવાનું કામ 12 સપ્ટેમ્બર 23ના રોજ થયું હતું આ સ્ટીચ્ડ જહાજ સંપૂર્ણપણે પરંપરાગત પદ્ધતિઓ…

Read More

કૂલ 7 ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને 4 કલાક લાગ્યા (જી.એન.એસ) તા. 20 વાપી, વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આગ એટલી બધી ભયંકર હતી કે તે આસપાસના 6 ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોમાં અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગની ઘટનામાં ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવતા 4 કલાકનો સમય લાગ્યો હતો, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. સૂત્રો દ્વારા આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક…

Read More

(જી.એન.એસ) તા. 20 રાજકોટ, સમગ્ર રાજ્યને હકમચાવીનાખનાર રાજકોટના ટી.આર.પી.ગેમઝોનમાં 25મે 2024ના માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં 27 લોકો બળીને એટલા ખાખ થઈ ગયા હતા કે શરીરનું એક અંગ પણ બચ્યું ન હતું. આ ઘટનાને આગામી 25મેના એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ત્યારે અગ્નિકાંડ પછી પણ જૈસે થે રહેલા મનપાના તંત્રને ઢંઢોળવા અને મૃતકોના પરિવારજનોને ન્યાય માટે આજે સવારે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ રેલી ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી યોજાવવાની હતી, પરંતુ રેલી શરૂ થતાં પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ…

Read More

ગત વર્ષે ગુજરાતે ફક્ત ૩0 મિનિટમાં જ 20,349 ફીડરોમાં 38 લાખથી વધુ વીજ વિક્ષેપોને પુનઃસ્થાપિત કર્યા હતા મે મહિનાની શરૂઆતમાં ભારે વરસાદને કારણે 7300થી વધુ ગામોમાં ખોરવાયેલો વીજપુરવઠો 48 કલાકમાં પુનઃસ્થાપિત, જેમાં પ્રથમ 24 કલાકમાં જ 88% થી વધુ ગામોમાં વીજળી પાછી આવી (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સતત આગેકૂચ કરી રહ્યું છે, અને તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ ઝડપી વિકાસની સાથે, ગુજરાત કુદરતી આપત્તિઓથી થતા નુકસાનને ટાળવા માટે આગોતરી તૈયારીઓ કરવા અને સ્થિતિસ્થાપકતા સ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં, મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને ભારે પવનની સ્થિતિ દરમિયાન રાજ્યની…

Read More

મેષ આજે બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ વધ-ઘટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે. વૃષભ આજે ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી…

Read More

તિથિ નવમી (નોમ) – 27:25:15 સુધી નક્ષત્ર શતભિષ – 18:59:18 સુધી કરણ તૈતુલ – 16:16:41 સુધી, ગરજ – 27:25:15 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૈધૃતિ – 24:34:06 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:27:26 સૂર્યાસ્ત 19:08:07 ચંદ્ર રાશિ કુંભ ચંદ્રોદય 25:49:59 ચંદ્રાસ્ત 12:54:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 7 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:40:40 અશુભ સમય દુર મુહુર્ત 11:50:25 થી 12:45:08 ના કુલિક 11:50:25 થી 12:45:08 ના દુરી / મરણ 17:18:41 થી 18:13:24 ના રાહુ કાળ 12:17:46 થી 14:00:21 ના કાલવેલા/અર્ધ્યામ 06:22:09 થી 07:16:52 ના યમ ઘંટા 08:11:34 થી 09:06:17 ના યમગંડ…

Read More

રાજ્યપાલશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી (જી.એન.એસ) તા. 20 મહેસાણા, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ આરોગ્યમંત્રીશ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલશ્રીની સાથે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

Read More

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૨મી મેના રોજ યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૨૦૨૫ના મે મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨મી મેના દિવસે યોજાશે. મુખ્યમંત્રીશ્રી આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો…

Read More

આપણે સૌ એક પરિવારના લોકો છીએ, એકબીજાના સહયોગી બની, આગળ વધવામાં એકબીજાને મદદ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં વસનાર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ, જૈન, બૌદ્ધ, પારસી સહિત તમામ ધર્મ અને જાતિના લોકો માતૃભૂમિ માટે સમર્પિત છે. દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને ત્રણેય સેનાની વીરતાના પરિણામે દેશના દુશ્મનો ગણતરીના સમયમાં…

Read More

(જી.એન.એસ) તા. 20 કોલકાતા/નવી દિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સંસદીય પ્રતિનિધિમંડળમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે જે આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા પર ભારતના મક્કમ વલણને વ્યક્ત કરવા અને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગયા મહિને થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરની વિગતો પર પ્રકાશ પાડવા માટે અનેક દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને ફોન કરીને ઓપરેશન સિંદૂર પ્રતિનિધિમંડળ માટે નામાંકન વિનંતી કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ ભૂમિકા માટે અભિષેક બેનર્જીને નામાંકિત કર્યા. એક X પોસ્ટમાં, TMC એ કહ્યું કે અભિષેક બેનર્જીની હાજરી…

Read More