Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું છે, માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 8 નર્મદા, દેશ ભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ, સખી મંડળના સ્ટોલ અને CCTV કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યુ – નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી માં નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના અવસરે મંળવારે સવારે…
(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલ, 2025, ગુરુવારથી અમલી થશે. રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે. ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે. રાજ્ય…
વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાથી મળશે યોજનાનો લાભ (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, પાટનગર ગાંધીનગર ખાતે કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ’ લાઈવ કરવામાં આવ્યુ. વર્ષ ૨૦૨૫-૨૬ માટે કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા લાઈવ કરવામાં આવેલ આ ઓનલાઈન પોર્ટલ થકી રાજ્યના નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ ઘરે બેઠા મળી રહેશે. રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ માટે સાધન-ઓજાર ખરીદવા માટે ઈ-વાઉચર આપતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ…
હરિત યોગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના 75માં કાઉન્ટડાઉન પર યોગ વ્યક્તિગત સ્વાસ્થ્યને ગ્રહના સ્વાસ્થ્ય સાથે જોડે છે ઓડિશા યોગ કનેક્ટ: ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 6000થી વધુ યોગ પ્રેમીઓએ યોગનો અભ્યાસ કર્યો આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો દ્વારા ‘હરિત યોગ’ નામના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનો શુભારંભ કરાયો(જી.એન.એસ) તા. 7 ભુવનેશ્વર ભુવનેશ્વરમાં આજે 6000થી વધુ યોગ પ્રેમીઓએ કલિંગા સ્ટેડિયમ ખાતે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરી ભવ્ય ઉજવણીનાં સાક્ષી બન્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૈકીની એક, ‘હરિત યોગ’નો શુભારંભ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવોએ સાથે મળીને કરવા માટે ઔષધીય રોપનું વાવેતર…
કેન્દ્રીય નાણાં મંત્રી ભારત-યુકે આર્થિક અને નાણાકીય સંવાદના 13માં મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લેશે, ઉપરાંત દ્વિપક્ષીય બેઠકો, યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રિયા બંનેમાં થિંક ટેન્ક, રોકાણકારો, વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે (જી.એન.એસ) તા. 7 કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે 8 થી 13 એપ્રિલ 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. શ્રીમતી સીતારમણ બંને દેશોમાં મંત્રી સ્તરની દ્વિપક્ષીય બેઠકોમાં પણ હાજરી આપવાના છે. આ યાત્રા દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન ભારત – યુકે આર્થિક અને નાણાકીય સંવાદના 13માં મંત્રી સ્તરીય રાઉન્ડમાં ભાગ લેશે અને યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રિયામાં થિંક ટેન્ક, રોકાણકારો, વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે. ભારત-યુકે આર્થિક અને નાણાકીય સંવાદ (13મો EFD)નો 13મો રાઉન્ડ 9 એપ્રિલ 2025ના રોજ લંડન, યુનાઇટેડ કિંગડમમાં યોજાવાનો છે. 13મો EFD સંવાદ…
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આભાર વ્યક્ત કર્યો (જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી/ડાંગ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર સતત વિકાસ કાર્યોને વેગ આપી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા કરોડોના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત કરી છે.સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાહનચાલકોની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમના પ્રયાસ થકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર વાહનચાલકોની સુવિધામાં વધારો થશે. લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48ને લઈને થતી સમસ્યા બાબતે રોડ પરિવહન નીતિન…
8થી 10 એપ્રિલ દરમ્યાન નારી શક્તિના પ્રતિક સમા અંબાજી ખાતે 550 બહેનો રાષ્ટ્રીય સ્તરની તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે (જી.એન.એસ) તા. 7 અંબાજી, ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલી ખેલો ઇન્ડિયા ગેમ્સ પહેલે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલ હેઠળ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી ખાતે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ચૈત્રી નવરાત્રિના સમાપન બાદ 8થી 10 એપ્રિલ 2025 દરમ્યાન આદ્યશક્તિના આંગણે આયોજિત ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા’માં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની આશરે 550 બહેનો…
૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત (જી.એન.એસ) તા. 7 સુરત, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ…
મહામહિમના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં સાંસદ નિમુબેન બાંભણિયાને સ્થાન મળતા ગૌરવપૂર્ણ ઘટના રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે (જી.એન.એસ) તા. 7 મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6થી 11 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે સાંસદોની પસંદગી કરી સમાવેશ કરવાના આવ્યો છે ત્યારે ભાવનગર – બોટાદ સંસદીય વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ઘટના બની રહી છે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ડેલીગેશન તા.7 થી 11 એપ્રિલ 2025 દરમિયાન વિદેશ પ્રવાસે છે. આ ડેલીગેશન સાથે પોર્ટુગલ અને…
શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન વૃદ્ધિ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ ના પહેલુંઓ પણ જોડીને ખેડૂતો પ્રત્યેની સમર્પિતતા પર વધુ ભાર અપાશે: શ્રી અમિત શાહ (જી.એન.એસ) તા. 6 વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના માતૃ એકમ તેમજ સૌપ્રથમ યુરિયા નિર્માણ સંકુલની સુવર્ણ જયંતીની ઉજવણી નિમિત્તે ઇફકો-કલોલ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઇફકોના નવા “બીજ સંશોધન કેન્દ્ર”નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઈફકો-કલોલની સ્વર્ણિમ જયંતી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું…
