Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
(G.N.S) Dt. 17 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તમામ મંત્રીમંડળના સભ્યોએ અમદાવાદની ૧૪ વર્ષની દીકરી માહી ભટ્ટની ગૌરવશાળી સિદ્ધિને બિરદાવી હતી. સરકારી શાળામાં યોજાતા વિજ્ઞાન મેળામાં રસપૂર્વક ભાગ લેતી આ દીકરીએ વૈશ્વિક સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની AMC સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની આ દીકરી માહીને ‘નાસા સ્ટેમ’માં ગાઈડ તરીકે આમંત્રણ મળવા બદલ મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે દીકરી અને તેના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના નાગરિકોનું…
(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (સરકાર માન્ય) કારોબારી સભા દ્વારારાજ્ય સરકારશ્રીના નવનિયુક્ત મંત્રીશ્રીઓના સન્માન સમારોહનું આયોજન,વિધા સમીક્ષા કેન્દ્ર,સેક્ટર-૧૯, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. પ્રધુમનભાઇ વાજા શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, શ્રીમતી રીવાબા જાડેજા શિક્ષણમંત્રીશ્રી (રા.ક.), ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતાં. નવનિયુક્ત શિક્ષણમંત્રીશ્રીઓના સન્માન સમારોહ પ્રસંગે મંત્રીશ્રીઓના સન્માન સાથે સાથે, ‘નમો કે નામ રક્તદાન’ અંતર્ગત ૫૬૨૫૬ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પણ મંત્રીશ્રીના હસ્તે, શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી સન્માન પ્રાપ્ત કરનાર દહેગામ લવાડના શિક્ષિકા શ્રી નીમાબેન ગિરીશકુમાર પારેખ તથા, દહેગામના જીવરાજના મુવાડા…
(G.N.S) Dt. 17 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં…
છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લીધો લાભ આ કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને ૧૭.૫ હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, ૪,૧૪૯ કીડની સારવાર, ૨,૩૩૬ કલબફૂટ, ૧,૪૦૮ ક્લેફ્ટ લીપ પેલેટ તેમજ ૬૯૨ કેન્સર રોગની સારવાર અપાઈ (જી.એન.એસ),તા.૧૫ ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં…
સ્પીપામાં પર્સનાલિટી ટેસ્ટ માટેના તાલીમવર્ગ અને પ્રશિક્ષણ વર્ગમાં અપાતી સુવિધાઓ અને પ્રોત્સાહન સહાય થકી યુપીએસસીમાં તાલીમાર્થીઓ મેળવી રહ્યા છે ઝળહળતી સફળતા (જી.એન.એસ),તા.૧૫ અમદાવાદ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા(સ્પીપા)એ ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨થી ‘સ્પીપા’ અમદાવાદ ખાતે ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે ‘ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર’ મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ શરૂ કરેલ છે. યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૫ની મુખ્ય પરીક્ષા ઓગષ્ટ ૨૦૨૫માં યોજવામાં આવી હતી. જેમાં સ્પીપાના કુલ ૨૭૨ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી. યુ.પી.એસ.સી. દ્વારા તા.૧૧/૧૧/૨૦૨૫ના રોજ યુપીએસસી…
*કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન રાજકોટમાં યોજાશ *વી.જી.આર.સી.ના પ્રમોશન માટે દિલ્હીમાં સંવાદ – વાર્તાલાપ *રશિયા – કેનેડા – સિંગાપોર સહિત ૨૦થી વધુ દેશોના મિશન અને રાજદુતાવાસના પ્રતિનિધિઓ સહભાગી થયા *ફિશરીઝ – પોર્ટ – ધોલેરા એસ.આઈ.આર. – ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો પર અર્થપૂર્ણ સંવાદનું પ્લેટફોર્મ (જી.એન.એસ),તા.૧૨ રાજકોટ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં મળેલી આ…
જગદીશ વિશ્વકર્માની ત્રણ જિલ્લામાં SIRની કામગીરીની સમીક્ષા (જી.એન.એસ),તા.૧૧ સુરત ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાના 69 દિવસ બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યા. પ્રમુખ બન્યા બાદની આ તેમની પહેલી સુરત યાત્રા હોવાથી શહેરના ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયગાળા બાદ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન સુરત ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને SIRની કામગીરી અંગે તેમણે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરત, તાપી અને ભરૂચ એમ ત્રણ જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.…
(જી.એન.એસ) તા. ૧૨ ઢાકા, ગુરુવારે રાત્રે ડોકટરોની ટીમે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની તબિયત વધુ બગડ્યા બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષા બીમાર હતા અને ગયા મહિને તેમને ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. “તેમના શ્વાસ લેવામાં તકલીફ વધી, તેમના ઓક્સિજનનું સ્તર ઘટ્યું અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધ્યું,” હોસ્પિટલના મેડિકલ બોર્ડના ચીફ કાર્ડિયોલોજિસ્ટ શહાબુદ્દીન તાલુકદારે એક નિવેદનમાં જણાવ્યું હતું, જેમ કે સમાચાર એજન્સી દ્વારા અહેવાલ છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ડોકટરો ઝિયાની સ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખી રહ્યા છે કારણ કે તેમના મહત્વપૂર્ણ અંગો ગંભીર તાણમાં છે. તેમાં…
વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ (જી.એન.એસ),તા.૧૧ અમદાવાદ ભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલ, રાસાયણિક, ડાય અને ડાય-ઈન્ટરમીડીએટ્સ, કાપડ, સિરામિક, ધાતુ, રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે, જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDC ફંડ હેઠળ…
સીવીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને આપવામાં આવે છે વિશેષ તાલીમ, કચ્છના ૧૭ ગામોમાં મોટી સંખ્યામાં લોકોને તાલીમ આપવામાં આવી (જી.એન.એસ),તા.૧૧ ગાંધીનગર, ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાનારી આગામી VGRC સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે કચ્છની સિદ્ધિને પ્રદર્શિત…
