Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
- ઈરાન યુદ્ધ માટે અમેરિકન સૈન્ય ટ્રમ્પ સમક્ષ ત્રણ નવી યોજનાઓ રજૂ કરે તેવી શક્યતા
Author: devarshi
(જી.એન.એસ) તા. 20 દક્ષિણ ચીન સાગરમાં આક્રમક નીતિઓનો સામનો કરી રહેલું ફિલિપાઇન્સ હવે નવી આંતરરાષ્ટ્રીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યારે ચીન ની તકલીફોમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સે હવે ભારતને પણ સાથે આવવા અપીલ કરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન ‘સ્કવૉડ’માં સામેલ થવા ભારતને અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે તણાવ ટોચ પર છે. ‘સ્કવૉડ’ એક અનૌપચારિક સંરક્ષણ ગઠબંધન છે, જેમાં ચાર દેશો લશ્કરી સહયોગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત…
(જી.એન.એસ) તા. 20 મોહાલી, બુધવારે પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે ઘણા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા હતા જે બાદ સ્થિતિ ખરાબ થતાં બંને બોર્ડર પર 3000થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. જેસીપી દ્વારા સ્થળ પરથી અનેક તંબુઓ તોડી પાડવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. ખેડૂત નેતા ડલ્લેવાલ ની સાથે સરવન…
(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી, તો બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.જેમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે ઝેલેન્સકી સાથે “રશિયા અને યુક્રેનની વિનંતીઓ અને જરૂરિયાતો અનુસાર યુદ્ધવિરામ વિશે વાત કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કર્યું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ખૂબ જ સારી ફોન વાતચીત થઈ.જે લગભગ એક કલાક ચાલી મોટાભાગની ચર્ચા ગઈકાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલા મારા ફોન કોલ પર આધારિત હતી,જેનો ઉદ્દેશ્ય રશિયા અને યુક્રેન બંનેને તેમની વિનંતીઓ અને જરૂરિયાતોના સંદર્ભમાં નજીક લાવવાનો હતો અમે સંપૂર્ણપણે…
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પનું નિવેદન (જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર 9 મહિના બાદ અવકાશમાંથી પરત ફર્યા છે. આ બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર ઉતર્યા હતા. સુનીતાના પૃથ્વી પર પાછા ફરવાની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. અમેરિકન મીડિયાને ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યારે હું ઓફિસમાં આવ્યો (રાષ્ટ્રપતિ બન્યા પછી), મેં એલોન મસ્કને કહ્યું કે આપણે તેમને (સુનીતા અને બૂચ વિલ્મોરને) પાછા લાવવા પડશે. બાઇડેન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) એ તેમને છોડી દીધા છે. તેણે તેમનો ત્યાગ કર્યો. હવે તેઓ પાછા ફર્યા છે.…
(જી.એન.એસ) તા. 19 મોહાલી, પંજાબ પોલીસ દ્વારા મોહાલીના નવા એરપોર્ટ સ્ક્વેર પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલને કસ્ટડીમાં લેવાયા છે. આ ઉપરાંત, સરવન સિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે શંભુ અને ખાનૌરી સરહદ ખાલી કરાવવાની રણનીતિ બનાવી છે. જેના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા ખેડૂત નેતા…
(જી.એન.એસ) તા. 19 હાલની પરિસ્થિતિમાં ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે ચીન દ્વારા તાઇવાનને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તાઇવાને મંગળવારે કહ્યું કે 59 ચીની વિમાનો તેના ટાપુની નજીક આવી પહોંચ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ચીને તાઇવાન તરફ આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલ્યા હોય. આ ઘટના તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ તરફથી વિદેશી શત્રુતાપૂર્ણ તાકાત કહ્યા બાદ બની હતી. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો ભાગ છે અને તે દ્વિપને પોતાના નિયંત્રણમાં લેશે, ભલે પછી તે માટે બળપ્રયોગ કરવો પડે. જો કે, તાઇવાનની સુરક્ષા અને મનોબળ નબળું પાડવાની આશામાં ચીન…
(જી.એન.એસ) તા. 19 મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં પતિનો જીવ લઈ રહી હતી અને તેની સાથે તેનો એક નવો પ્રેમી પણ હતો એક સમયે પોતાના પતિ સાથે સાત જન્મો સુધી સાથે જીવવાનુ વચન આપ્યુ હતુ, આજે તે જ. કેવી રીતે પત્નીએ પતિ સાથે દગો કર્યો અને કેવી રીતે પોલીસ ડ્રમમાં દફન આ હત્યાની કહાની બહાર લાવી. મેરથમાં રહેતી મુસ્કાન સૌરભના પ્રેમમાં પડી ગઈ, તેની સાથે લગ્ન કર્યા પણ પછી તેણે તે જ પ્રેમને ખતમ કરવાનુ ભયાનક કાવતરું રચ્યું. ઘરની અંદર છરીઓ ચાલી,…
(જી.એન.એસ) તા. 19 કટરા, જમ્મુ અને કાશ્મીરના પહાડો પર બિરાજમાન માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે દિલ્હીની રહેવાસી છે. તે દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી છે. આ મામલે પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ FIR નોંધી છે. હવે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી મહિલા કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે નહીં કે પછી તે પોતે આ કાવતરામાં સામેલ છે? પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી જ એક ઘટનામાં ઉત્તર…
(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મંગળવારે અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ કોઈપણ માન્ય તબીબી લાયકાત વિના પ્રેક્ટિસ કરતા હોવાનું જણાયું હતું. અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગઈકાલે ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા હતા. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યા હતું કે, ત્રણેય આરોપીઓ અમદાવાદ જિલ્લાના લાંભા અને કમોડ ગામમાં ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરીને એલોપેથિક દવાઓ આપતા હતા. જ્યારે દરોડા દરમિયાન વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો નોંધપાત્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે માન્ય નોંધણી વિના ગેરકાયદે દવાની પ્રેક્ટિસ કરતાં મૂળ ઉત્તર…
ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદનું વિવાદાસ્પદ નિવેદન (જી.એન.એસ) તા. 19 લખનૌ, ઉત્તર પ્રદેશના સુલતાનપુર પહોંચેલા મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે. તેમજ હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ. તેમજ મંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ નિષાદને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તેને સહન કરીશું નહીં. જો ઇન્સ્પેક્ટર ખૂબ નાટક કરશે તો તે જેલમાં જશે અને તેને જામીન પણ નહીં મળે. જો જરૂર પડશે તો અમે ઇન્સ્પેક્ટર સામે વધુ કડક…
