Author: devarshi

(જી.એન.એસ) તા૧૩ વડોદરા, વડોદરાના ૧.૨૧કરોડના વિદેશી દારૃના ત્રણ કેસમાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના સાગરીતને પીસીબી પોલીસે ગોવા ખાતે વેશપલટો કરીને ઝડપી પાડયો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરના માંજલપુર, મકરપુરા અને હરણી પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા ૧.૨૧ કરોડના વિદેશી દારૃના કેસમાં બિશ્નોઇ ગેંગની સંડોવણી ખૂલી હતી. અમદાવાદ જિલ્લાના અસલાલી, હાલોલ રૃરલ, વલસાડ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે દારૃ સપ્લાય કરનાર બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત પૈકીનો એક આરોપી સુરેશ કેશારામ બિશ્નોઇને પકડવાનો બાકી હતો. વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ હતો. પોલીસ કમિશનર નરસિમ્હા…

Read More

(જી.એન.એસ) તા૧૩ બનાસકાંઠા, જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે માંની મહાઆરતી પણ કરવામાં આવશે. બનાસકાંઠા માં શક્તિપીઠ અંબાજી માં આજે પોષી પૂનમે માં આંબાના પ્રાગટ્યની ઉજવણી કરાઈ રહી છે. શક્તિપીઠ ખાતે આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. બનાસકાંઠામાં 51 શક્તિપીઠમાંનું એક અંબાજી માતાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તો માતાના મંદિરે દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા છે. શક્તિપીઠમાં વહેલી સવારે માં અંબાની મંગળા આરતી કરાઈ છે. માં ના પ્રાગટ્ય દિવસે ગબ્બરગોખની અખંડ જ્યોતથી જ્યોત નીકળતા દિવ્યતાનો અનુભવ થઈ રહ્યો છે. ગબ્બરથી જ્યોત અંબાજી મંદિર ખાતે લઇ જઈ બે જ્યોતનો મિલાપ કરાશે. જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે…

Read More

(જી.એન.એસ) તા૧૩ વડોદરા, અસલી પેઢીના નામ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વડોદરા ના ડભોઈ નગરના ભૂતપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી અને ભરત ભોજવાણીએ નકલી પેઢીનું નામ બનાવી, ડભોઈ તલાટીની સહી કરી અને તેને અસલી પેઢીના નામ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતા અહેવાલ અનુસાર ડભોઇ મામલતદાર પી.આર. સંગાડાની ફરિયાદ મુજબ, ઓફિસ કેસના હુકમ અને દસ્તાવેજોને ધ્યાનમાં લેતા, ડભોઇના સીતાપુર ગામની સર્વે નંબર 557 વાળી ખેતીની જમીન 7 જૂન, 2016 ના રોજ ગ્રામ પરિવર્તન નોંધ નંબર 3723 દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા વેચવામાં આવી છે. ઇસ્માઇલ ચિતુભાઇ…

Read More

(જી.એન.એસ) તા૧૩ સુરત, સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તિગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સુરતથી નીકળ્યા પછી, ટ્રેન મહારાષ્ટ્રના જલગાંવ પહોંચતાની સાથે જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. આનાથી કોચમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુસાફરો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તિગંગા ટ્રેન સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી રવાના થઈ હતી. મહાકુંભ મેળાના પ્રથમ શાહી સ્નાન માટે…

Read More

(જી.એન.એસ) તા૧૩ ભુજ, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ભુજ શહેરના મહાવીર નગર વિસ્તારમાં એક કારપેન્ટરે પોતાની જ દુકાનમાં ઇલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સવારે દુકાન ખોલ્યા બાદ પોતાના કર્મચારીને ચા લેવા મોકલીને પાછળથી કારપેન્ટરે આત્મહત્યા કરી હતી. કારપેન્ટરની આત્મહત્યામાં ગૃહક્લેશ કારણભૂત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના વાલદાસ નગરના રહેવાસી 38 વર્ષીય ચેતન જોટાણિયા ચામુંડા વુડન નામની ફર્નિચરની દુકાન ધરાવતા હતા. આજે સવારે 10 વાગ્યાના સુમારે તેઓ તેમના કર્મચારી સાથે દુકાને આવ્યા હતા. દુકાન ખોલ્યા બાદ તેમણે કર્મચારીને…

Read More

(જી.એન.એસ) તા૧૩ બનાસકાંઠા, ધાનેરા માં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું વાછોલ બોર્ડર ના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો ગ્રામજનોએ રસ્તો રોકી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ધાનેરા માં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો છે આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ધાનેરાના વાછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો વાછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી…

Read More

(જી.એન.એસ) તા૧૩ બારડોલી, કોસંબા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે માંગરોળના કોસંબા ટાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 20 વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના પિતાને જાણ થતાં તેમણે ઠપકો આપ્યો અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો.આ નાની બાબતથી નારાજ થયેલી વિદ્યાર્થિનીએ લોહી વધારવા માટે લેવાતી આયર્નની ગોળીઓ મોટી માત્રામાં ગળી લીધી હતી. તેની તબિયત બગડતાં પરિવારજનો તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.સુરત ગ્રામ્ય આર.આર સરવૈયાએ આ ઘટના અંગે જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા૧૩ ભાવનગર, રિલેશનશિપ તોડી નાખતા પ્રેમીએ આપી ધમકી ભાવનગરમાં લગ્નેતર સબંધને પગલે મહિલાને ધમકી આપવામાં આવી છે. જેમાં પ્રેમીએ રિલેશનશીપ તોડી નાંખતા ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ મહિલા અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહી અગાઉ પણ ભાવેશ નામના આ પ્રેમીએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. જેને પગલે ભાવેશ નામના શખ્સ પર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી ભાવેશે મહિલાના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે સિવાય મહિલાના પતિ વિરૂધ્ધ ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Read More

(જી.એન.એન) તા.૧૨ અમદાવાદ, તે ધ્યાન માં લઇ સૌરાષ્ટ્ર જનતા પક્ષ, પરશુરામ સેવા ટ્રસ્ટ ના સભ્યો દ્વારા પોલીસ સહકાર સાથે 800 થી વધુ દ્વી ચક્ર વાહનો ઉપર મફત સેફ ગાર્ડ લાગવા ની કામગીરી યોજવા માં આવી. નિકોલ વિસ્તાર માં આવેલ તક્ષ શીલા સ્કૂલ ચોકડી પાસે આવતા જતા વાહન ચાલકો એ તેનો લાભ લીધો તેમજ સાંજે નિરાંત ચોકડી અને મણિનગર વિસ્તાર માં પણ આ સેવા આપવા જઈ રહ્યા છે .. આ કાર્યમાં સૌરાષ્ટ્ર જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શક્તિ ઉપાધ્યાય, પરશુરામ સેવા ટ્રસ્ટ ના શ્રી સમીર ઉપાધ્યાય તથા સભ્યો ના સહયોગ થી સફળ કામગીરી કરવા માં આવી હતી.

Read More

(જી.એન.એન) તા.૧૨ અમદાવાદ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં વયસ્ક દર્દીઓ માટે સ્પેશિયલ જીરીયાટ્રીક કેરના સૂચનના પગલે આ કક્ષ તૈયાર કરાયો છે : ડૉ. રાકેશ જોષી* ૮૫થી ૯૦ વર્ષની વયના ૧૨૫ જેટલા દર્દીઓ* ૯૦થી વધુની વયના ૧૦૦ જેટલા દર્દીઓ એ મેળવ્યો સિનિયર સિટીઝન કક્ષનો લાભ* ૬૫ વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓ ને મળે છે આ ખાસ સુવિધા * સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ સાથે હોસ્પિટાલિટીનો અનુભવ થાય ત્યારે ગરીબ દર્દીઓ એમ ચર્ચા કરવા લાગે છે કે “સરકારી હોસ્પિટલમાં આવીને આપણે સાચો નિર્ણય લીધો… ઘણા ઓછા ખર્ચે અહીં ઉમદા સારવાર મળે છે અને સરભરા પણ સારી કરવામાં આવી રહી છે….”રાજ્યની…

Read More