Author: devarshi

(જી.એન.એસ) તા. 3 ઈઝરાયલમાં ફરી એકવાર શાંતિ દોહળવાનો પ્રયાસ થયો હતો, હાઈફા શહેરની એક ઘટનામાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં 70 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે. આ હુમલો સોમવારે (ત્રીજી માર્ચ) સવારે બે આતંકી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાંથી એકે ગોળીબાર કર્યો, જ્યારે અન્યએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સુરક્ષા દળો દ્વારા બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર કર્યા હતા. ઈઝરાયલ મેડિકલ સર્વિસીસના વડા એલી બિનએ જણાવ્યું હતું કે, ‘ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે.’ પોલીસ પ્રવક્તા આર્યેહ ડોરોન જણાવ્યું હતું કે,…

Read More

(જી.એન.એસ) તા. 3 ઓફુનાટો, જાપાનના ઓફુનાટો શહેરમાં જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી મચી ગઈ છે, અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 80થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. શુષ્ક હવામાન અને પવનને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તો આગેને કારણે 2100 હેક્ટરથી વધુ વિસ્તારમાં લપેટમાં લીધી છે. જાપાનના જંગલોમાં આગ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે વારંવાર લાગે છે કારણ કે સૂકા અને તીવ્ર પવન ફૂંકાય છે. આ આગ લાગવાની ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એક બળી ગયેલો…

Read More

કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી (જી.એન.એસ) 3 ગાંધીનગર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યમાં કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં વસતા કોળી અને ઠાકોર સમાજના આંદોલન થયા તેમાં આંદોલન ડામવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ થયો હતો અને કેસ થયા તે પરત ખેંચવા રજૂઆત કરી છે. આપ નેતા ઉમેશ મકવાણાએ ખોટી રીતે કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત કરી છે. 455 કેસ પાટીદાર આંદોલનના કેસ હતા. રાજદ્રોહ, પોલીસ ચોકી સળગાવવી,…

Read More

શંકાસ્પદ વ્યક્તિ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા; સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યા  (જી.એન.એસ) 3 ગુજરાત એટીએસના અધિકારીઓ અને ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે જેના પર આતંકવાદી સંગઠનો સાથે જોડાણ હોવાની શંકા છે. શંકાસ્પદ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કર્યા હતા. તપાસમાં રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું બહાર આવ્યું. અબ્દુલ રહેમાન યુપીનો રહેવાસી છે, જેની રવિવારે (02 માર્ચ, 2025) ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS શંકાસ્પદ વ્યક્તિને ગુજરાત લઈ ગઈ અને તેની પૂછપરછ ચાલુ છે. રેડિકલ સામગ્રી પણ મળી આવી છે, જે આતંકવાદી ગતિવિધિઓની પુષ્ટિ કરી…

Read More

(જી.એન.એસ) 3 ગાંધીનગર/અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો જાણે શેકાઈ રહ્યા હતા પરંતુ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભારે તડકો, ગરમી અને બફાર બાદ આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટબર્ન ના કારણે વાતાવરણ માં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષના કારણને તાપમાન ઘટશે. ચાલુ અઠવાડિયા માટે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી…

Read More

(જી.એન.એસ) વાપી વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ GIDCની માઇક્રો એર્ગો કેમ કંપનીમાં વેલ્ડિંગ કરતી વખતે તણખા થવાથી અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેથી કંપનીમાં રાખેલ ભંગારના માલને વેલ્ડિંગથી કટિંગ કરતી વખતે તણખલા ઝરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રાખેલ કેમિકલ ડ્રમોમાં આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. વાપીની કંપનીમાં લાગેલી આગથી અન્ય કંપની સંચાલકો માં ડર ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાને લઇ ફાયરની બે ગાડીઓ તાતલ્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ તથા પોલીસ તંત્ર ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, આ આગ લાગવાની ઘટનાથી કંપનીમાં ફાયર…

Read More

(જી.એન.એસ) તા. 3 પટના, બિહાર વિધાનસભામાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કુલ 3 લાખ 17 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, આ વર્ષનું બજેટ ગયા વર્ષ કરતા 38 હજાર 167 કરોડ રૂપિયા વધુ છે. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આ વર્ષનું બજેટ 3.17 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે 2005 પહેલા બજેટ માત્ર 23 હજાર કરોડ રૂપિયા હતું. નાણામંત્રીએ કહ્યું કે બજેટનું કદ સતત વધી રહ્યું છે અને બિહાર પણ વધી રહ્યું છે આનાથી બિહારના વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું કે આ વર્ષનું બજેટ ગત વર્ષના બજેટ કરતા 38,169 કરોડ રૂપિયા વધુ છે. આ બજેટ બિહારના તમામ ગરીબો, યુવાનો, મહિલાઓ,…

Read More

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી (જી.એન.એસ) તા.2 મહેસાણા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પારિવારિક પ્રસંગે શ્રી અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન ગોવર્ધનનાથજીની નવ નિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ડૉ. વાગિશકુમારજી મહારાજ કાંકરોલી નરેશ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ…

Read More

સાંસદ સમૂહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલાં પાડનાર 122 નવ દંપતીઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી (જી.એન.એસ) તા.2 સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ દિવ- દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસકશ્રી પ્રફુલભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા આયોજિત 122 વ્હાલી દિકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો હતો. નવ યુગલોને દાંમ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે. સમૂહલગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે. સાદગીથી ઉજવાતા…

Read More

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી (જી.એન.એસ) તા.2 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ ને જણાવ્યું છ કે રાજ્યમાં ઉનાળો આકરૂ તેવર બતાવશે. 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામા આવી છે. મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે. રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે 3 થી 6 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તરીય…

Read More