Browsing: ગુજરાત

પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર,…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પઁણમાં સહભાગી થયા (જી.એન.એસ) તા. 22 લીંબડી…

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ…

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ…

કૂલ 7 ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને 4 કલાક લાગ્યા (જી.એન.એસ) તા. 20 વાપી, વાપી ના ડુંગરી…

(જી.એન.એસ) તા. 20 રાજકોટ, સમગ્ર રાજ્યને હકમચાવીનાખનાર રાજકોટના ટી.આર.પી.ગેમઝોનમાં 25મે 2024ના માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં 27 લોકો બળીને એટલા ખાખ થઈ…

ગત વર્ષે ગુજરાતે ફક્ત ૩0 મિનિટમાં જ 20,349 ફીડરોમાં 38 લાખથી વધુ વીજ વિક્ષેપોને પુનઃસ્થાપિત કર્યા હતા મે મહિનાની શરૂઆતમાં…

રાજ્યપાલશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી (જી.એન.એસ) તા. 20 મહેસાણા, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના…

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી…

આપણે સૌ એક પરિવારના લોકો છીએ, એકબીજાના સહયોગી બની, આગળ વધવામાં એકબીજાને મદદ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવન…