Author: dhrumit

10 એપ્રિલ, 2025 સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો આ મેળા નો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ની  ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે (જી.એન.એસ) તા. 31 ઘેડ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ,…

Read More

(જી.એન.એસ)તા.31 નવી દિલ્લી નીતિ આયોગે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) સાથે મળીને એક પોર્ટલ વિકસાવ્યું છે જે લગભગ 30 વર્ષ (એટલે ​​કે 1990-91 થી 2022-23) ના સમયગાળા માટે સામાજિક, આર્થિક અને રાજકોષીય પરિમાણો, સંશોધન અહેવાલો, પેપર્સ અને રાજ્યના નાણાંકીય બાબતો પર નિષ્ણાત ટિપ્પણીઓના ડેટાનો વ્યાપક ભંડાર છે. માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીમાં “NITI NCAER સ્ટેટ્સ ઇકોનોમિક ફોરમ” પોર્ટલ લોન્ચ કરશે. આ પોર્ટલમાં ચાર મુખ્ય ઘટકો છે, જેમ કે: આ પોર્ટલ મેક્રો, રાજકોષીય, વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક વલણોની સમજણને સરળ બનાવશે; સરળતાથી સુલભ ડેટા અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ફોર્મેટ અને એક જ જગ્યાએ સંકલિત ક્ષેત્રીય ડેટાની ચાલુ જરૂરિયાતને પણ સંબોધશે. તે દરેક રાજ્યના ડેટાને અન્ય રાજ્યો અને રાષ્ટ્રીય આંકડાઓ સામે બેન્ચમાર્ક કરવામાં…

Read More

જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવામાં આવ્યો (જી.એન.એસ)તા.30 જુનાગઢ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર હરહંમેશ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે, ગુજરાતની કોઈ પણ શાળામાં બાળકોની સુરક્ષા અને શિક્ષણ બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી કે લાલીયાવાડી નહીં ચલાવવામાં આવે તેમજ ગુજરાત રાજ્યની શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ જો કોઈ જિલ્લામાં…

Read More

(જી.એન.એસ)તા.30 જુનાગઢ, ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર હિમાયતી, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે ​​સવારે 7થી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢના ગિરનાર દરવાજા સામે શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ફિટ ઇન્ડિયા અભિયાનનો ઉદ્દેશ્ય બેઠાડુ જીવનશૈલીથી શારીરિક રીતે સક્રિય દૈનિક જીવનશૈલીમાં, વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો છે. ફિટ ઇન્ડિયા ચળવળ હેઠળ, SAI એ યુવા બાબતો અને રમતગમત મંત્રીના નેતૃત્વ હેઠળ ‘સન્ડે ઓન સાયકલ’ નામની રવિવાર સાયકલ પહેલ શરૂ કરી છે. છેલ્લા અઠવાડિયામાં પ્રાથમિક ભાગીદારો PEFI, તબીબી પ્રેક્ટિશનરો, સરકારી કર્મચારીઓ વગેરે સામેલ રહ્યા હતા. આ સંદર્ભમાં, આજના સન્ડે-ઓન-સાયકલનો ભાગ શાળાના વિદ્યાર્થીઓ હતા. જેમાં લગભગ 500 શાળાના બાળકો, તેમના માતાપિતા અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં દેશભરના શાળાના બાળકો શારીરિક તંદુરસ્તીમાં સાયકલ ચલાવવાના મહત્વની ઉજવણી કરવા…

Read More

સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો  -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ)તા.30 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચેટીચંડની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી તેમજ પુરૂષાર્થનો પરિચય કરાવે છે. સિંધી સમાજ આફતને અવસરમાં પલટાવી દેનારો પરિશ્રમી સમાજ છે. સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે. એટલું જ નહિ,…

Read More

(જી.એન.એસ)તા.30 નાગપુર, નવા વર્ષ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર મા આવેલા RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. નરેન્દ્ર મોદીએ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની આ મુલાકાત ગુડી પડવાના તહેવારના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમના અવસર પર થઈ રહી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ અહીંયા તેમની પ્રથમ મુલાકાત હતી. આ પહેલાં, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ, 2000ના રોજ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી. સ્મૃતિ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ સંઘના જૂના કાર્યકર્તાઓ સાથે મુલાકાત…

Read More

(જી.એન.એસ) તા.30 મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે ‘મન કી બાત’ કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :- પ્રધાનમંત્રી (અંદારીકી…

Read More

(જી. એન. એસ, ધ્રુમીત ઠક્કર) એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત સમું ગામ છે. માધવપુરનો બીચ ખૂબ જ રમણીય અને સેલાણીઓને આકર્ષે છે. માધવપુર ઘેડના મેળાનો ઇતિહાસ:- માધવપુર ઘેડનો મેળો એટલે કે અગ્નિદેવની સાક્ષીએ બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભક્તિ અને હર્ષોલ્લાસનો મેળો. માધવપુરનો મેળો…

Read More

આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવો એ આપણી નૈતિક જવાબદારી છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ‘પર્યાવરણ – 2025’ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પર્યાવરણને લગતા બધા દિવસો એ સંદેશ આપે છે કે આપણે તેમના ઉદ્દેશ્યો અને કાર્યક્રમોને દરરોજ ધ્યાનમાં રાખવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તેમને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવવા જોઈએ. પર્યાવરણ સંરક્ષણ અને પ્રોત્સાહન જાગૃતિ દરેકની ભાગીદારી પર આધારિત સતત સક્રિયતા દ્વારા જ શક્ય બનશે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણા બાળકો અને યુવા પેઢીએ મોટા પાયે પર્યાવરણીય પરિવર્તનનો સામનો કરવો પડશે અને તેમાં યોગદાન…

Read More

(જી.એન.એસ) તા. 29 નવસારી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા…

Read More