Author: devarshi

(જી.એન.એસ) તા. ૧૯ નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ અને રોબિન ઉથ્થાપા, અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ અને ભૂતપૂર્વ TMC સાંસદ મીમી ચક્રવર્તીની ₹7.9 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સત્તાવાર સૂત્રોએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર” સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની કિંમત ₹1,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. અહેવાલમાં જણાવાયું છે કે મોડેલ ઉર્વશી રૌતેલાની માતા અભિનેત્રી નેહા શર્મા અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની મિલકતો પણ આ કેસમાં જપ્ત કરવામાં આવી છે. “ED એ ગેરકાયદેસર ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet ના સંચાલકો સામે…

Read More

(જી.એન.એસ) તા. ૧૯ ઇસ્લામાબાદ, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે લીધેલા નિર્ણાયક પગલાંની અસર હવે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે, અને દેશભરમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી, પાણીની અછત પાકિસ્તાન પર ભારે અસર કરવા લાગી છે, જેના કારણે તેના ઉચ્ચ સ્તરના નેતૃત્વમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે શુક્રવારે એક કડક શબ્દોમાં નિવેદન જારી કરીને ભારત પર સિંધુ જળ સંધિને “ઇરાદાપૂર્વક” નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હીના આ પગલાથી સામાન્ય પાકિસ્તાનીઓના જીવન જોખમમાં મુકાયા છે, અને ચેતવણી આપી હતી કે જો…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ અમદાવાદ, હાલ ના સમયે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ન રહેલ ભારતીય વાઈસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે ટી20 (પાંચમી) મેચ રમી શકશે નહીં. તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના સ્થાને સંજુ સેમસન ઇનિંગ શરૂ કરે તેવી અપેક્ષા છે. શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20I શ્રેણીમાં •દક્ષિણ આફ્રિકા સામે 0 – પ્રથમ T20I માં કોઈ રન બનાવ્યા વિના આઉટ. •દક્ષિણ આફ્રિકા…

Read More

(જી.એન.એસ) તા. ૧૮ નવી દિલ્હી. ૫.૪૧ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કર્યાના ત્રણ દિવસ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે “ડંકી રૂટ” અથવા ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટના સંબંધમાં મની-લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દિલ્હી ઉપરાંત પંજાબ અને હરિયાણામાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા. ED અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી અને જુલાઈમાં શોધખોળ દરમિયાન એકઠા થયેલા પુરાવાના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલા “બીજા અને ત્રીજા સ્તર” ના વ્યક્તિઓના નામ પ્રકાશમાં આવ્યા હતા. ED તપાસમાં “જાલંધર સ્થિત ટ્રાવેલ ફર્મ રિચી ટ્રાવેલ્સનું નામ સામે આવ્યું હતું, જેના પગલે તેના હિસ્સેદારોની ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પાણીપતના બલવાન શર્મા અને નવી દિલ્હીના તરુણ ખોસલાની માલિકીની ટ્રાવેલ ફર્મ્સ…

Read More

(જી.એન.એસ) તા. ૭ સુરત, સુરતના બારડોલીના સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર. સુરતના બારડોલીમાં નકલી કિન્નરના વેશમાં બે શખસ ઝડપાયા છે. એક લગ્ન પ્રસંગમાં વધુ પૈસાની માંગણી કરીને દાદાગીરી કરતાં હતા, આ દરમિયાન અસલી કિન્નર ત્યાં આવી પહોંચતા બંને શખસોને મેથીપાક આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટના અંગે કિન્નર સમાજે વેશ ધારણ કરી નકલી કિન્નર બનેલા બંને શખસોને બારડોલી રૂપલ પોલીસને હવાલે કર્યા હતા. આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના સરભોણ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં બે નકલી કિન્નર આવી પહોંચ્યા હતા અને પરિવાર પાસે…

Read More

(જી.એન.એસ) તા. 28 ગાઝા, છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે, આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે, અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52000ને પાર પહોંચી ગઇ છે. ગાઝાની આ સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. 27 ગાંધીધામ, કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના 2 આરોપીઓને આશરે 29 લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી કે બે આરોપીઓ કોકેઈન લઈને ગેસ્ટહાઉસમાં ઉતર્યા છે ત્યારે પોલીસે તેના આધારે દરોડા પાડયા તો આરોપીઓ પાસેથી 29 લાખનું કોકેઈન મળી આવ્યુ હતુ, આરોપીઓ લોકલ ડ્રગ્સ પેડલરને આ કોકેઈન આપવાના હતા તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, ગાંધીધામ બી…

Read More

પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ; મંત્રીઓ કરી રહ્યા છે બેઠકો (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ/કરાચી, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન કરી આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમની શોધખોળ પણ વધુ તેજ કરવામાં આવી છે. ભારત સરકારની આતંકીઓ ને નષ્ટ કરવાની કામગીરીની સીધી અસર કંગાળ પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. 25 એપ્રિલના રોજ ઝેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં ‘કટોકટી પરિસ્થિતિ’નો ઉલ્લેખ કરવામાં…

Read More

ભારત હવે પાકિસ્તાનની અવળચંડાઈ સ્હેજપણ નહિ ચલાવી લે તે નક્કી .. (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનને એક મોટો સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છીએ. વીડિયોમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે લખ્યું કે ભારતીય સેના માટે કોઈ પણ મિશન ખૂબ દૂર નથી. તેમણે કહ્યું કે એકતામાં તાકાત છે અને ભારતીય સેનાની હાજરી હેતુપૂર્ણ છે. સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજોની તસવીરો સાથે, તેમણે લખ્યું કે મિશન તૈયાર છે. અમે તૈયાર છીએ, સેના ગમે ત્યારે, ગમે ત્યાં,…

Read More

(જી.એન.એસ) તા. 27 ગોંડલ, ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનો ગોંડલમાં આવ્યા હતા. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું કે, આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલમાં મેદાને ચઢ્યાં છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે.હાલમાં ગોંડલમાં રાજકિય વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે જાણીએ આ સમગ્ર વિવાદ પાછળ કયું કારણ જવાબદાર છે. ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વચ્ચે સર્જાયેલા વિવાદ પાછળ…

Read More