Home ગુજરાત કચ્છ કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૨૩૭ લાખથી...

કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૨૩૭ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઇ: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

39
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન રૂપે સહાય ચૂકવવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપવા અંતર્ગત પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અંતર્ગત ૨૩,૨૩૨ લાભાર્થીઓને રૂ. ૨૨૩૭.૫૪ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી છે.

તા.૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૩ દરમિયાન કચ્છ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૭૫ અરજીઓ મળી હતી જેમાંથી ૫૬૮ અરજીઓ મંજૂર કરી લાભાર્થીઓને રૂ.૩૮.૭૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ ૨૦૨૩માં ૩૨ ઔદ્યોગિક ભરતી મેળા યોજીને ૪૧૮૭ ઉમેદવારોને અપાઈ રોજગારી: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
Next articleવડાપ્રધાન મોદીએ ‘પીએમ સૂર્ય ઘર યોજના’ની જાહેરાત કરી