Home ગુજરાત આપ પાર્ટી દ્વારા શહેર તેમજ તાલુકામાં ઓક્સીમીટરથી ઓક્સિજન માપવાની કામગીરી હાથ ધરાઈ

આપ પાર્ટી દ્વારા શહેર તેમજ તાલુકામાં ઓક્સીમીટરથી ઓક્સિજન માપવાની કામગીરી હાથ ધરાઈ

259
0

(જી.એન.એસ.)દહેગામ,તા.૩

કોરોના સંકટ વચ્ચે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આજે દહેગામ શહેર તેમજ તાલુકા ટીમ દ્વારા ઓક્સીમીટરથી ઓક્સીજન તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી દહેગામ શહેર તેમજ તાલુકા ટીમ દ્વારા ઓક્સોમીટર થી દહેગામ શહેરના વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન તપાસવાની પ્રક્રિયા કરવામાં આવી હતી આ ઓક્સિજન તપાસ પ્રક્રિયામાં દહેગામ તાલુકા પ્રમુખ મનોજભાઈ બ્રહ્મભટ્ટ, દહેગામ તાલુકા મંત્રી પ્રવિણસિંહ ચૌહાણ, દહેગામ તાલુકા લઘુમતી સેલના પ્રમુખ ઈકબાલહુસેન ચૌહાણ, દહેગામ શહેર પ્રમુખ હિરેનભાઈ સોની, દહેગામ શહેર ઉપપ્રમુખ હીરાભાઈ અજમેરા, દહેગામ શહેર મહિલા પ્રમુખ નયનાબેન વણકર, આશાબેન પ્રજાપતિ (કાર્યકર્તા), રૂપલબેન ઠાકોર (કાર્યકર્તા), શિવશક્તિ બેન મકવાણા(કાર્યકર્તા), મધુબેન ઠાકોર (કાર્યકર્તા), રંજનબેન વાઘેલા (કાર્યકર્તા).
દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટે સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોના સામેના જંગમાં માણસા એસટી ડેપો મેનેજરે ઉકાળાનું વિતરણ કરી અનુકરણીય દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ
Next articleશહેરના સેવાભાવી ડો.રાકેશભાઇ ગોસ્વામી પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઊજવશે