Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સતત નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવાની સાથે ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘કોરોનાના કેસ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે. JF-1 ઓમિક્રૉન વેરિએન્ટ જ છે. આ વેરિએન્ટમાં સામાન્ય રીતે જે લક્ષણો આવે છે, તેના સિમ્પટમના આધારે દર્દીઓને સારવાર અપાઈ છે. જ્યારે અત્યારે જેટલાં પણ દર્દીઓ છે, તેઓ હોમ આઈસોલેટ થકી સારવાર મેળવી રહ્યા છે.’ આરોગ્ય મંત્રીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યના લોકોને મારી વિનંતી છે કે, બને ત્યાં સુધી આવા લક્ષણો ઘરની અંદર જણાય તો વ્યક્તિને આઇસોલેટ કરો…
કાલે 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનશ્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે 26 અને કાલે 27 મે, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં ₹82,950 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 26મી તારીખે ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે 27મી મેના…
(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 40-45 kmph ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના મોટાભાગના પોર્ટ ઉપર નંબર DC 1 નું સિગ્નલ આપવામાં આવ્યું છે. વોલમાર્ક સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આજે ધીમે મુવમેન્ટ કોંકણથી પૂર્વીય દિશામાં ગતિમાન કરશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર દીવમાં ભારે વરસાદના કારણે ઓરેજન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી…
પીએમ ભુજ ખાતે 53400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે (જી.એન.એસ) તા. 25 દાહોદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે તેઓ એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ભુજ જશે અને સાંજે 4 વાગ્યે, તેઓ ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. વધુમાં, પ્રધાનમંત્રી ગાંધીનગર જશે અને 27 મેના રોજ સવારે 11 વાગ્યે, તેઓ…
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 25 પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. તેમણે પોતાના અંગત જીવન અંગે એક મોટો ખુલાસો કર્યો હતો જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ…
(જી.એન.એસ) તા. 25 મનામા, ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે આતંકવાદ ફક્ત પાકિસ્તાનમાંથી જ ઉદ્ભવે છે, અને ઉમેર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી જૂથોને ટેકો, ભંડોળ અને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ મુદ્દો ચાલુ રહેશે. બહેરીનમાં અગ્રણી વ્યક્તિઓ સાથેની વાતચીત દરમિયાન, ઓવૈસીએ કહ્યું, “અમારી સરકારે અમને અહીં મોકલ્યા છે, અને વિશ્વના વિવિધ ભાગોમાં તમામ પક્ષના સભ્યો ધરાવતા અન્ય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે, જેથી દુનિયાને ખબર પડે કે ભારત આટલા વર્ષોથી જે ખતરાનો સામનો કરી રહ્યું છે. દુર્ભાગ્યવશ, આપણે ઘણા નિર્દોષ લોકોના…
મેષ આજના દિવસે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘર ના કોઈ મોટા થી ધન સંચિત કરવા ની સલાહ લો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મુકો. તમેએવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓ ને તેની સામે રાખી શકશો. તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે.…
(જી.એન.એસ) તા. 25 ટોરોન્ટો, કેનેડામાં ફરીવાર સરકાર બન્યા બાદ એક મોટા ઘટનાક્રમમાં, કેનેડાના પીએમ માર્ક સ્વીકાર્યું છે કે ૧૯૧૪ માં કોમાગાટા મારુ ઘટના, જેમાં ૩૭૬ ભારતીય ઇમિગ્રન્ટ્સને કેનેડા દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તે “કડક યાદ અપાવે છે” કે દેશ તેના મૂલ્યોમાં કેવી રીતે નિષ્ફળ ગયો. તેમણે દેશવાસીઓને વધુમાં ખાતરી કરવા જણાવ્યું કે આવા અન્યાય ક્યારેય પુનરાવર્તિત ન થાય અને એક એવું ભવિષ્ય બનાવવું જ્યાં સમાવેશ એક સૂત્ર નહીં પરંતુ વાસ્તવિકતા હોય. ૧૯૧૪માં, જાપાની સ્ટીમશીપ, કોમાગાટા મારુ, પેસિફિક મહાસાગર પાર કરીને લાંબી મુસાફરી કર્યા પછી વાનકુવરના બંદર પર લંગર લગાવ્યું. શીખ, મુસ્લિમ અને હિન્દુ ધર્મના ૩૭૬ લોકો આશ્રય…
તિથિ ચતુર્દશી (ચૌદસ) – 12:14:34 સુધી નક્ષત્ર ભરણી – 08:24:40 સુધી, કૃતિકા – 29:33:48 સુધી કરણ શકુની – 12:14:34 સુધી, ચતુષ્પદા – 22:24:05 સુધી પક્ષ કૃષ્ણ યોગ શોભન – 07:01:27 સુધી, અતિગંડ – 26:54:33 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:52 સૂર્યાસ્ત 19:18:17 ચંદ્ર રાશિ મેશ – 13:41:44 સુધી ચંદ્રોદય 29:38:59 ચંદ્રાસ્ત 18:40:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 12 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:23:24 અશુભ સમય દુર મુહુર્ત 13:03:22 થી 13:56:55 ના, 15:44:03 થી 16:37:36 ના કુલિક 15:44:03 થી 16:37:36 ના દુરી / મરણ 08:35:33 થી 09:29:07 ના રાહુ કાળ 07:35:18 થી 09:15:44 ના…
(જી.એન.એસ) તા. 25 વડોદરા, બરોડા ક્રિકેટ એસોસિએશન ની એપેક્ષ કમિટીની બેઠકમાં વર્ષ 2025-26 માટે BCAના સપોર્ટ સ્ટાફની નિમણૂકનો સર્વાનુમતે નિર્ણય થયો છે. આ ઉપરાંત જિલ્લા ક્રિકેટના વિકાસ માટે 7થી 8 એકર જમીન ખરીદવાના સૂચનને પણ સભ્યોની સહમતિ પ્રાપ્ત થઈ હતી. બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની મળેલ બેઠક બીસીએ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રમુખ પ્રણવ અમીને આગામી ક્રિકેટ સીઝનમાં BCA ક્રિકેટના વિકાસ માટે CACની યોજનાઓ અને વ્યૂહરચના તથા 2025-26 સીઝન માટે BCAના સપોર્ટ સ્ટાફની સૂચિત પોસ્ટિંગ વિશે સભ્યોને માહિતી આપવા પ્રમુખ પ્રણવ અમીને કિરણ મોરેનું સ્વાગત કર્યું હતું. આગામી સીઝન 2025-26 માટે સપોર્ટ સ્ટાફની નિમણૂક પ્રમુખ પ્રણવ અમીન અને કિરણ…
