Author: GNSnewsAdmin

(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે. એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ, તો ગુજરાતે કઠોળ, ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન 2,47,789 ટન કઠોળની નિકાસ થઈ છે, જે ગત વર્ષ કરતા બમણી…

Read More

(જી.એન.એસ) તા. 9 આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર INS તુશીલ, 07 ફેબ્રુઆરી 25ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ માટે પહોંચ્યું. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ અને ભારતીય નૌકાદળના અધિકારીઓએ જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પોર્ટ કોલ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન પીટર વર્ગીસ સેશેલ્સમાં HCI (ભારતના હાઈ કમિશનર) શ્રી કાર્તિક પાંડે અને સેશેલ્સ સંરક્ષણ દળોના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ મેજર જનરલ માઈકલ રોઝેટનું સ્વાગત કર્યું. મુલાકાત દરમિયાન NISHAR-MITRA ટર્મિનલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સેશેલ્સ સાથે ભારતનો દ્વિપક્ષીય સંબંધ ઐતિહાસિક સંપર્કો દ્વારા વર્ગીકૃત થયેલ છે અને તે ગાઢ મિત્રતા, સમજણ અને સહયોગનું પ્રતિનિધિત્વ કરે છે. 1976માં સેશેલ્સની સ્વતંત્રતા પછી…

Read More

(જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી, ક્રિકેટ દિગ્ગજ શ્રી સચિન તેંડુલકરે, તેમના પરિવારના સભ્યો સાથે, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ અને શ્રી તેંડુલકરે અમૃત ઉદ્યાનની મુલાકાત પણ લીધી. બાદમાં, રાષ્ટ્રપતિ ભવનની પહેલ ‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’ હેઠળ એક ઇન્ટરેક્ટિવ સત્રમાં, શ્રી તેંડુલકરે ક્રિકેટર તરીકેની પોતાની સફરના પ્રેરક પ્રસંગો જણાવ્યા. વિવિધ શાળાઓ અને કોલેજોના મહત્વાકાંક્ષી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે આ સત્રમાં, તેમણે ટીમવર્ક, અન્યોની સંભાળ રાખવી, અન્યની સફળતાની ઉજવણી કરવી, સખત મહેનત કરવી, માનસિક અને શારીરિક મજબૂતાઈ વિકસાવવી અને જીવનનિર્માણના ઘણા પાસાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભવિષ્યના રમત-ગમતના સિતારાઓ દૂરના વિસ્તારોમાંથી, આદિવાસી સમુદાયો અને એવા વિસ્તારોમાંથી આવશે જે એટલા સવલતો ધરાવતા નથી. બાદમાં, રાષ્ટ્રપતિ ભવનની પહેલ ‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ…

Read More

મેષ આજના દિવસે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. આ રાશિ ના વયસ્ક લોકો મફત સમય માં આજે તેમના જૂના મિત્રો ને મળવા જઈ શકે છે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે. વૃષભ આજના દિવસે તમારા સ્વાસ્થ્યને…

Read More

મેષ આજે તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. નાણાકીય જીવન માં આજે ખુશ હાલી રહેશે આની સાથે તમે દેવા થી પણ આજે મુક્ત થયી શકો છો। મિત્રો અને અપરિચિતોથી એકસરખા ચેતતા રહેજો. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. આ રાશિ ના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકો ને આજે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. તમને આજે અનુભવ થયી શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી. સમય નો સારો ઉપયોગ કરવા નું શીખો.…

Read More

મેષ આજના દિવસે તમારા સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખો. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા બરાબર વિચારી ને ખર્ચ કરો નહીંતર ધન હાનિ થયી શકે છે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. રૉમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતાં તેમના પરિવાર ના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવાર માં સુમેળ પેદા કરશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. વૃષભ આજના દિવસે તમારૂં માનસિક…

Read More

તિથિ સપ્તમી (સાતમ) – 26:33:05 સુધી નક્ષત્ર અશ્વિની – 21:50:25 સુધી કરણ ગરજ – 15:34:57 સુધી, વાણિજ – 26:33:05 સુધી પક્ષ શુક્લ યોગ શુભ – 24:05:59 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 07:18:29 સૂર્યાસ્ત 18:29:00 ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય 11:09:00 ચંદ્રાસ્ત 24:32:00 ઋતુ શિશિર હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 22 મહિનો પૂર્ણિમાંત માઘ (મહા) મહિનો અમાંત માઘ (મહા) દિન કાળ 11:10:31 અશુભ સમય દુર મુહુર્ત 09:32:35 થી 10:17:17 ના કુલિક 14:00:48 થી 14:45:30 ના દુરી / મરણ 08:03:11 થી 08:47:53 ના રાહુ કાળ 15:41:22 થી 17:05:11 ના કાલવેલા/અર્ધ્યામ 09:32:35 થી 10:17:17 ના યમ ઘંટા 11:01:59 થી 11:46:41 ના…

Read More

(જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, આરોહ ફાઉન્ડેશન ગુજરાતનાં 29 જીલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (દાદરા નાગર હવેલી દમણ, દીવ) છેલ્લા એક વર્ષ થી નાણાકીય સહયોગ આર બી આઈ તથા SBI અને BOB ના સહયોગ, નાબાર્ડ સાથે નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કામ કરી રહી છે આ કાર્યક્રમ ગ્રામ્યવિસ્તરના 18 થી 60 વર્ષની વય જૂથના લોકોની સાથે નાણાંકીય સાક્ષરતા હેઠળ જાગૃતિપ્રેરક કામગીરી કરે છે. જેમાં આજના સમયમાં લોકોને ઓનલાઈન બેંકિંગ, સાઇબર ફ્રોડ, સરકારની અન્ય બેંકિંગ વિવિધ યોજના વિષે શિબિરો ના આયોજન કરે છે. આ અનુસંધાને ગાંધીનગરમાં હોટલ ઇંપિરિયન ખાતે ગુજરાતનાં વિવિધ જીલ્લા ઓમાથી 172 જેટલા CFL પ્રોજેકટ ફેઝ 1 ના સ્ટાફની તારીખ…

Read More

તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 28:39:25 સુધી નક્ષત્ર રેવતી – 23:17:29 સુધી કરણ કૌલવ – 17:46:11 સુધી, તૈતુલ – 28:39:25 સુધી પક્ષ શુક્લ યોગ સાધ્ય – 27:02:08 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 07:18:55 સૂર્યાસ્ત 18:28:22 ચંદ્ર રાશિ મીન – 23:17:29 સુધી ચંદ્રોદય 10:31:00 ચંદ્રાસ્ત 23:29:00 ઋતુ શિશિર હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 21 મહિનો પૂર્ણિમાંત માઘ (મહા) મહિનો અમાંત માઘ (મહા) દિન કાળ 11:09:27 અશુભ સમય દુર મુહુર્ત 13:15:57 થી 14:00:35 ના, 15:29:50 થી 16:14:28 ના કુલિક 15:29:50 થી 16:14:28 ના દુરી / મરણ 09:32:48 થી 10:17:26 ના રાહુ કાળ 08:42:35 થી 10:06:16 ના કાલવેલા/અર્ધ્યામ 11:02:03 થી 11:46:41 ના…

Read More

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ઝાકિયા જાફરીનું 86 વર્ષે નિધન, તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે એહસાન જાફરીનું મોત થયું હતું. ગુજરાત રમખાણો પીડિત ઝાકિયા જાફરીનું અવસાન થયું છે. તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે એહસાન જાફરીનું મોત થયું હતું. ઝાકિયા જાફરીએ કાનૂની લડાઈ લડી, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસની માંગ કરી, અને રમખાણો પાછળ મોટા કાવતરાનો આરોપ લગાવ્યો. ઝાકિયા જાફરીનું અવસાન વય સંબંધિત સમસ્યાઓના કારણે થયું. તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે 86 વર્ષના હતા. 2023…

Read More