Author: devarshi

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, યુવાનોની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓનો અને તેમની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, યુવા બાબતોનો વિભાગ વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના બે ઉદ્દેશ્યોને અનુસરે છે. એટલે કે, યુવાનોના વ્યક્તિત્વનો વિકાસ કરવો અને તેમને તેના ક્ષેત્ર સંગઠનો અને વિવિધ યોજનાઓ દ્વારા વિવિધ રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થી યુવાનોના વ્યક્તિત્વ અને ચારિત્ર્ય વિકસાવવામાં રોકાયેલ છે. ‘સેવા દ્વારા શિક્ષણ’ એ NSSનો હેતુ છે. તેવી જ રીતે, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) તેના વિવિધ કાર્યક્રમો અને હસ્તક્ષેપો દ્વારા ગ્રામીણ યુવાનો સુધી તેમના સશક્તિકરણ અને નાગરિક જોડાણ માટે પહોંચી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં જ યુવા બાબતોના વિભાગ હેઠળ એક…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ આફ્રિકન અને લેટિન અમેરિકન દેશો સાથે માનકીકરણના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ સ્તરીય ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજદૂતો, હાઈ કમિશનર્સ અને આ પ્રદેશોના 25થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેમજ વિદેશ મંત્રાલય અને ગ્રાહક બાબતોના વિભાગના અધિકારીઓ સામેલ થયા હતા. ભારત સરકારનાં ગ્રાહક બાબતોનાં વિભાગનાં સચિવ શ્રીમતી નિધિ ખરે અને બીઆઈએસનાં મહાનિદેશક શ્રી પ્રમોદકુમાર તિવારીએ બ્યૂરોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાનું નેતૃત્વ કર્યું હતું. ગ્રાહક બાબતોના સચિવે બીઆઈએસના વિસ્તૃત માપદંડોની ઇકોસિસ્ટમનો સ્વીકાર કર્યો હતો. જે સરહદો પાર અવિરત વેપારની સુવિધા આપવાની સાથે ઉત્પાદનની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાને…

Read More

(જી.એન.એસ) તા. 3 સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરને લગભગ ત્રીસ ગામો સાથે જોડતો પુલ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. 10 મહિનાથી તૂટેલો વસ્તડીનો પુલનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ તકલીફને દૂર કરવા 20 ગામોના સરપંચોએ લેટરપેડ પર પુલનું નવીનીકરણ કામ હાથ ધરવા માગ કરી છે. હાલ કાચા ડાયવર્ઝન ઉપરથી એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, ગાડીઓ ફસાઈ જાય છે. બિસ્માર રસ્તા, પુલના કારણે આવનજાવન કરવામાં લોકો હાલાકી વેઠી રહ્યાં છે. ધારાસભ્ય, કલેક્ટર સહિતનાઓને ગ્રામજનોએ રજૂઆત કરી છે. તેમજ તાત્કાલિક પુલનું નવીનીકરણ અથવા સ્મારકામનું કરવા માગ કરી છે. કાચા ડાયવર્ઝન પરથી રાત્રે પસાર થતાં વાહનચાલકોને બિસ્માર રસ્તાને કારણે…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વોન્ટેડ ગેંગસ્ટર જોગીન્દર ગ્યોંગને ફિલિપાઈન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 25 ઑક્ટોબર, 2024 ના રોજ ઇન્ટરપોલ તરફથી જોગિન્દર વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી, જે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું કે રેડ નોટિસના આધારે જોગીન્દરને ફિલિપાઈન્સથી બેંગકોક થઈને દિલ્હી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. જોગીન્દર વિરુદ્ધ પાનીપતમાં ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો હતો. હરિયાણા પોલીસ તેને હત્યાના કેસમાં શોધી રહી હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ…

Read More

(જી.એન.એસ) તા. 3 ISRO દ્વારા હમણાં થોડાજ દિવસો પહેલા 100મું મિશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જેણે સફળતાપૂર્વક અવકાશમાં ઉડાન પણ ભરી હતી. જો કે હવે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના 100મા રોકેટ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. 2250 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ ભારતીય નક્ષત્ર અથવા નેવિક સાથેના ઉપગ્રહ નેવિગેશનનો ભાગ હતો. એવું માનવામાં આવે છે કે 2013થી અત્યાર સુધી NavIC શ્રેણીના ઘણા ઉપગ્રહો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. ઇસરોએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અવકાશયાન પર સ્થાપિત થ્રસ્ટર્સની નિષ્ફળતાને કારણે NVS-02 ઉપગ્રહને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ સફળ થયો ન હતો. NVS-02 ઉપગ્રહને…

Read More

(જી.એન.એસ) તા. 3 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ સંબંધી ફેલાયેલી અફવાઓ, ફેક વિડીયો પર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સૌપ્રથમ ઘટનામાં બ્રજેશ કુમાર પ્રજાપતિ નામના એક વ્યક્તિએ ટ્વિટર પર નેપાળની એક પૂર્વ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો અને તેને મહાકુંભ સાથે જોડીને જણાવ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું, “પ્રયાગરાજ મહાકુંભ એટલે મૃત્યુનો મહાકુંભ.” આ પોસ્ટને કારણે લોકોમાં મૂંઝવણ અને ભ્રમ ઊભા થઈ ગયા હતા, જે બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી હતી. આ મામલો પ્રકાશમાં આવતાં પ્રયાગરાજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બ્રજેશ કુમાર પ્રજાપતિ વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી. કુંભ મેળા પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ…

Read More

(જી.એન.એસ) તા. 3 વોશિંગ્ટન, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસ પર છે, તેઓ મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. રવિવાર, 2 ફેબ્રુઆરીના રોજ, નેતન્યાહૂએ કહ્યું કે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં તેઓ ગાઝા પટ્ટીમાં હમાસ પર વિજય, ઈરાનનો સામનો કરવા અને આરબ દેશો સાથે રાજદ્વારી સંબંધો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશ કર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હશે. ઇઝરાયલના પીએમ કહે છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ પછી વ્હાઇટ હાઉસમાં તેમને મળનારા તેઓ પહેલા વિદેશી નેતા છે. તેમણે કહ્યું કે આ ઇઝરાયલી-અમેરિકન જોડાણની મજબૂતાઈ તેમજ આપણી વ્યક્તિગત મિત્રતાની…

Read More

(જી.એન.એસ) તા. 3 પટના, બિહારના પટના જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના 17 વર્ષના પુત્ર આયાન એ આત્મહત્યા કરી લીધી છે. આયાન શકીલ અહેમદ ખાનનો એકમાત્ર સંતાન હતું અને સરકારી આવાસ (MLCના આવાસ) માં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાબતે ખબર મળતાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને નાળામાંથી બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ ઘટના બની ત્યારે શકીલ એહમદ બિહારથી બહાર હતા અને પુત્રના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેઓ ઘરે પરત ફરવા રવાના થઈ ગયા છે.…

Read More

(જી.એન.એસ) તા. 3 નવી દિલ્હી, હવામાન વિભાગ ની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે. આ અસરને કારણે ઉત્તર ભારતમાં હવામાન બદલાશે. 10 ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા અને ગાઢ ધુમ્મસ રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જમ્મુ-કાશ્મીરમાં 10 ફેબ્રુઆરી સુધી વરસાદની ચેતવણી આપી છે. લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજથી હવામાન બદલાશે. આગામી 2 દિવસ (48 કલાક) સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 2 દિવસથી ગાઢ ધુમ્મસ છવાયેલું છે. જો આજથી હવામાન બદલાશે તો આગામી 3 દિવસ 7મી ફેબ્રુઆરી સુધી વરસાદની શક્યતા છે અને ગાઢ…

Read More

(જી.એન.એસ) તા. 3 જેમનું વ્હોટ્સએપ હેક થયું તે 90 લોકો પત્રકાર અને ઘણી મોટી હસ્તીઓ હોવાનું કહેવાય રહ્યું છે. વોટ્સએપ પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેટલાક વોટ્સએપના વપરાશકર્તાઓ સાયબર હુમલાખોરોના નિશાના પર હતા મેટાએ આ સાયબર હુમલામાં આરોપ લગાવ્યો છે કે, ગ્રેફાઈટ નામના પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટ્સએપના માલિક મેટાએ કહ્યું કે, આ સાયબર હુમલામાં લગભગ 90 લોકો શિકાર બન્યા છે. સાયબર હુમલાખોરો 90 લોકો સુધી પહોંચ્યા હતા, તેમને શિકાર બનાવ્યા હતા અને સંભવતઃ તેમના ડેટાનો ભંગ કર્યો…

Read More