Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 10 એક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આ વ્યક્તિ દ્વારા એક ઓનલાઈન શૉમાં અશ્લીલતાની હદ પાર થઈ ગઈ. એક ઓનલાઈન શોમાં વક્તાઓએ મર્યાદાની એ સીમાનું ઉલ્લંઘન કરી દીધું જેના અંગે લોકો વિચારતા પણ નથી. આ ગંદકી ફેલાવવામાં સૌથી પહેલું નામ આવે છે રણવીર અલ્હાબાદિયા. કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તાજેતરના એક એપિસોડમાં જાણીતો યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ મુખિજા જેવા કન્ટેન્ટ ક્રીએટર કે જેઓ ‘ધ રિબેલ કિડ’ તરીકે જાણીતા છે તેમની સાથે જોડાયો હતો અને આ શો દરમિયાન તેણે એક સ્પર્ધકને એવો પ્રશ્ન…
(જી.એન.એસ) તા. 10 કાઠમંડુ, નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી 20 કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી પરથી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ પહાડી રોડથી 150 મીટર દૂર પડી ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહનના 35 વર્ષીય ડ્રાઈવર અને એક આઠ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું, જ્યારે બસ રસ્તા પરથી 150 મીટર દૂર પડતાં 41 લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 3 થી…
(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, ફરી એકવાર અમદાવાદના મેમનગર વિસ્તારમાં બેફામ કારચલકે સવારે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં આરોપીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે મને ઘટનાનું ખુબજ દુઃખ છે. આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 50 વર્ષીય મહિલા અને 70 વર્ષીય વૃદ્ધ હોવાનું હાલ જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. કારચાલક દારૂમાં નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ…
(જી.એન.એસ) તા. 10 મેક્સિકો, મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં 48 મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી, ટક્કર એટલી ભયંકર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી જેમાં લગભગ 41 લોકોનાં મોત થયાં હતા. આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બસ કાન્કુનથી ટાબાસ્કો જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ કોમાલ્કોના મેયર પેરાલ્ટાએ અકસ્માતની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટાબાસ્કો રાજ્યની સરકારે અકસ્માતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. ટ્રેલર સાથે અથડાયા બાદ આગ ફાટી…
(જી.એન.એસ) તા. 10 સુરત, સુરતનાં ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી 30 જેટલી લકઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોપમાંથી બહાર નીકળી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. એકસાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અમુક વિદ્યાર્થીઓએ આ રેલી દરમિયાન હાથમાં ફાયર ગન જેવા હથિયારો સાથે કારના દરવાજા પર લટકીને સ્ટંટ કર્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ…
(જી.એન.એસ) તા. 9 ઈમ્ફાલ, મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહ ભાજપના સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા, બિરેન સિંહે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. દરમિયાન, ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. રાજીનામું આપતાં પહેલાં બિરેન સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાં હતા જે પછી રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યાં હતા. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને સોંપેલા રાજીનામા પત્રમાં બિરેન સિંહે કહ્યું કે મણિપુરના લોકોની સેવા કરવી એ…
(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ શનિવારે આવ્યા હતા જેમાં સૌથી મોટો અપસેટ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીમાં હારનો છે અને તેમને ચૂંટણીમાં હરાવનારા પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત પણ ચૂંટણી લડી રહ્યા હતા. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પરવેશ સાહિબ સિંહ વર્માએ “કેજરીવાલ હટાઓ, દેશ બચાવો” નામનું એક અભિયાન શરૂ કર્યું, જેમાં વર્તમાન AAP વહીવટીતંત્રની તેની પ્રાથમિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ ન કરવા બદલ ટીકા કરવામાં આવી. પોતાના પ્રચારમાં તેમણે દિલ્હી સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે પ્રદૂષણ સંબંધિત ચિંતાઓ, મહિલાઓની સુરક્ષા…
(જી.એન.એસ) તા. 8 રાજકોટ, પંજાબ ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ એક મોટો દાવો કરતા કહ્યું હતું કે, દેશ અને મોટાભાગના રાજ્યોમાં ભાજપની સત્તા હોવા છતાં દિલ્હી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન હતી, જે હવે દૂર થઈ ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જવાની અસર પંજાબમાં પણ જોવા મળશે. તેમના મતે 2027માં પંજાબમાં પણ આપની સરકાર જશે અને દિલ્હીની જેમ ત્યાં પણ ભાજપની સરકાર બનશે. પૂર્વ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આ લોકો માત્ર સત્તાને ચોંટેલા હતા અને હવે સત્તા જતા રહેવાથી અરવિંદ કેજરીવાલ પોતાની…
(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ જીત મેળવી છે સાથેજ હવે ભાજપ દ્વારા ચૂંટણી અગાઉ આપવામાં આવેલ વચનો પણ પાળવમાં આવશે જેમાં, 1.ભાજપે કહ્યું છે કે ગરીબ મહિલાઓને 500 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે અને હોળી અને દિવાળી પર વર્ષમાં બે મફત સિલિન્ડર પણ આપવામાં આવશે . 2.સગર્ભા મહિલાને 21000 રૂપિયા અને 6 પોષણ કીટ આપવામાં આવશે. 3.મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. આ માટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવશે. 4. આયુષ્માન ભારત યોજના પ્રથમ મંત્રીમંડળમાં લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ થશે.…
રાજ્યના ચાર તાલુકામાં અંદાજે ૫.૪૬ લાખથી વધુ નાગરિકોને સાવચેતીના પગલારૂપે રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, સંબંધિત જિલ્લા આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ શાળાના શિક્ષકોને આ રોગ વિષે જરૂરી તાલીમ આપી સુસજ્જ તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ તાલુકાની અંદાજે ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે આ રોગના જીવાણુંઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે ૮થી ૧૨ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવાશે ‘સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ…
