Home ગુજરાત ઉત્તર ગુજરાત નવસારીમાં સરકારી આવાસની દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા

નવસારીમાં સરકારી આવાસની દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા

10
0

(જી.એન.એસ) તા.૧૭

નવસારી,

ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાનવસારીમાં દિવાલ ધસી પડતા માતાપુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતાપુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતાપુત્ર દિવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જેને પગલે ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field