(જી.એન.એસ., ધ્રુમિત ઠક્કર) તા.29
એક બાજુ દેશમાં આત્મનિર્ભર ની વાતો ચાલી રહી છે ત્યારે મણિનગરમાં આવેલ વશિષ્ટનગર પોસ્ટ ઓફિસ માં છેલ્લા છ દિવસથી પણ વધુ ઇન્ટરનેટ સેવા નથી અને બીજા રોજબરોજના કામ થી આવતા ગ્રાહકોને, ખાસ કરીને સિનિયર સિટીઝન્સ ને પડતી હાલાકીને સામે કોઈ જોવા તૈયાર નથી.
જ્યારે એક જાગૃત નાગરિક તરીકે કમ્પ્લેન book માંગવામાં આવે ત્યારે દિવાલ પર કમ્પ્લેન નંબર લખેલો છે ત્યાં કમ્પ્લેન કરી દેવી અને ત્યારે બહુ rakjak કરવામાં આવે ત્યારે જૂની કંપની બુક આપવામાં આવે છે એનું વર્તન યોગ્ય નથી સિનિયર સિટીઝન્સ જોડે તરછોડીને વાત કરે છે શું આ છે આપણુ ગુજરાત અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરે છે આત્મનિર્ભર ભારતની પણ અહીં તો આ એક અલગ જ ચહેરો સામે આવી રહ્યો છે…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.