Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના સરખેજ નજીક બસમાં આગ લાગતા મુસાફરોને બચાવી લેવાયા

અમદાવાદના સરખેજ નજીક બસમાં આગ લાગતા મુસાફરોને બચાવી લેવાયા

121
0

(જી.એન.એસ),તા.૨૩

અમદાવાદ,

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી છે.  મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. તેમજ સરખેજ ચાર રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી. સરખેજ પોલીસ સ્ટેશન નજીક 12 વાગ્યા આસપાસ આ પ્રકારની આગની ઘટના બની હતી. યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા.

બીજી તરફ આ અગાઉ સુરતમાં ડુંગળી ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. નેશનલ હાઈવે 48 પર કીમ ચારરસ્તા ઓવર બ્રિજ આ ઘટના બની હતી. ડુંગળી ભરેલ ટ્રક નાસિકથી ભરૂચ તરફ જઈ રહી હતી. ટ્રકના એન્જિનમાં આગ લાગતા ડ્રાઈવેર ટ્રક રોકી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ
Next articleવંથલીમાં કોંગ્રેસે મંજુરી વગર જાહેર સભા સંબોધતા આચારસંહિતાની ફરિયાદ