Home અન્ય રાજ્ય અનામતને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે: કેન્દ્રીય...

અનામતને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ

12
0

(જી.એન.એસ) તા. 28

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું હતું કે, અનામતને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તુષ્ટિકરણ માટે, કોંગ્રેસ વર્ષોથી જૂઠાણું ફેલાવતી આવી છે અને હજી પણ તેવુજ કરે છે, કોંગ્રેસે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં લઘુમતીઓને અનામત આપીને અને જામિયા અને એએમયુ જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીને વંચિત કરીને આરક્ષણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ મોદીજીની ગેરંટી છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોંગ્રેસ અનામતને સ્પર્શી શકશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતેલંગાણા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાની માંગ કરી
Next articleશિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં થશે ભવ્ય એન્ટ્રી, વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત