Browsing: Bharat

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી, 2025ના રોજ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં અને કર્ણાટકના બેંગલુરુમાં ‘RBI’ અને ‘ભારત’ (‘સિક્યુરિટી…

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે ASICON 2025નું રાષ્ટ્રીય સંમેલન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી…

(જી.એન.એસ) તા. 21 મુંબઈ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે દિલ્હીના પ્રવાસે હતા. રામલીલા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી…

કુંભમાં અમૃતની શોધમાં જનારાઓને અમૃત મળે છે, જે અરાજકતા અને ગંદકી શોધે છે તેમને ગંદકી અને અવ્યવસ્થા દેખાય છે આનો…

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) લીડરશીપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામપ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયની માગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. SOUL માત્ર સંસ્થાનું નામ જ નથી, પરંતુ SOUL એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં SOUL આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. SOULનાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક SOULનું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે SOUL તેની સફરમાં પ્રથમ પગલું ભરી રહી છે, ત્યારે ભારતે સંસ્થાઓનાં ભવિષ્યને આકાર આપવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવી પડશે. સ્વામી વિવેકાનંદને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સ્વપ્નદ્રષ્ટા નેતા હંમેશા ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા અને માત્ર 100 અસરકારક અને કાર્યદક્ષ નેતાઓની મદદથી તેને બદલવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે, દેશે આ જ ઉત્સાહ સાથે આગળ વધવું પડશે. દરેક નાગરિક 21મી સદીના વિકસિત ભારતનાં સ્વપ્નોને સાકાર કરવા માટે 24 કલાક કામ કરે છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ 140 કરોડની વસતિ ધરાવતાં દેશમાં તમામ ક્ષેત્રોમાં સારા નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એવા નેતાઓનું સર્જન કરશે કે જેઓ રાજકારણના ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડશે. પ્રધાનમંત્રીએ માનવ અને કુદરતી સંસાધનો એમ બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા કોઈ પણ દેશની પ્રગતિમાં તેમની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદાહરણ ટાંકીને દર્શાવ્યું હતું કે, પૂરતા કુદરતી સંસાધનોના અભાવ છતાં, તેની માનવમૂડીથી સંચાલિત નેતૃત્વને કારણે ગુજરાત કેવી રીતે ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,…

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, ભાજપના નેતા રેખા ગુપ્તાએ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરતજ એક્શન મોડમાં આવી…

(જી.એન.એસ) તા. 21 મુંબઈ, ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આવતીકાલે (22મી ફેબ્રુઆરી, 2025) શનિવાર ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક…

SOUL: ગુજરાતમાં એક આગામી નેતૃત્વ સંસ્થા જે અધિકૃત નેતાઓને જાહેર હિતને આગળ વધારવા માટે સક્ષમ બનાવશે (જી.એન.એસ) તા. 20 નવી…

૨૮૭ કિમી લંબાઈના રસ્તા બનતા ૧૧૪ ગામની એક લાખથી વધુ જનતાને લાભ મળશે (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બજેટસત્ર…

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં…