Home ગુજરાત GST વિરુદ્ધ વેપારીઓમાં આક્રોષ, બંધને કારણે કરોડોનો વેપાર ઠપ

GST વિરુદ્ધ વેપારીઓમાં આક્રોષ, બંધને કારણે કરોડોનો વેપાર ઠપ

459
0

(જી.એન.એસ.), ગાંધીનગર
GST પહેલી જુલાઇથી અમલમાં મુકવાના નિર્ણયથી વેપારીઓમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ જીએસટી વિરુદ્ધની લડાઇમાં આગળ વધી રહ્યા છે. ટેક્ષટાઇલમાં કામકાજ બંધ થઇ જતા રોજનો કરોડોનો વેપાર ઠપ થઇ ગયો છે. જીએસટી વિરુદ્ધ કાપડ બજારના વેપારીઓની લડત આગળ વધી રહી છે. બંધનો આજે બીજો દિવસ છે. બંધને કારણે ટેક્ષટાઇલ ઉદ્યોગની આખી ચેઇનનાં કામકાજો બંધ થઇ ગયા છે અને રોજનો કરોડોનો વેપાર ઠપ્પ થઇ ગયો છે. વિવિંગ, એમ્બ્રોઇડરી, પાર્સલ-પેકિંગ અને કટીંગ તથા ડિસ્પેચીંગ ઠપ્પ થઇ ગયું છે. જો કે, લડતમાં વેપારીઓની ભાગીદારી પૂરેપૂરી ન હોવાથી વિરોધનો ગણગણાટ છે. અન્ય શહેરોનાં વેપારીઓએ જે પ્રકારે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવીને વિરોધ કરી રહ્યાં છે. તેવું સુરતમાં ન હોવાથી વેપારીઓને એકતા બતાવવાની હિમાયત કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનરેન્દ્ર મોદીના રોડ શોમાં પાસના કન્વીનર્સની આત્મવિલોપનની ચિમકી
Next articleઅત્યારે મેઘ મહેર થી ખેડૂતો ખુશ છે , સરકાર થી ખુશ થાય ત્યારે ખરૂં !