Browsing: નેશનલ

(જી.એન.એસ) તા. 25 વારાણસી, મહાશિવરાત્રીના પાવન પર્વ દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક તંત્ર દ્વારા તા. 27 ફેબ્રુઆરી સુધી…

આસામનું ગતિશીલ કાર્યબળ અને ઝડપી વૃદ્ધિ તેને એક મુખ્ય રોકાણ ગંતવ્યસ્થાનમાં પરિવર્તિત કરી રહી છેઃ પ્રધાનમંત્રી (જી.એન.એસ) તા. 25 ગુવાહાટી,…

(જી.એન.એસ) તા. 25 કોલકાતા, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત ઘણા બધા વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6.10…

(જી.એન.એસ) તા. 24 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નાણાકીય સાક્ષરતાના વિવિધ વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો પ્રચાર કરવા માટે 2016થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (એફએલડબ્લ્યુ)નું આયોજન કરે છે. 24થી 28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ઉજવવામાં આવતા આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ ‘નાણાકીય સાક્ષરતા – મહિલા સમૃદ્ધિ’ છે, જેમાં ‘નાણાકીય આયોજન’, ‘બચત અને જોખમ વ્યવસ્થાપન’ અને ‘વૃદ્ધિ માટે ધિરાણના લાભ’ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ (એઆરઓ) દ્વારા પોતાની પ્રાદેશિક કચેરી ખાતે એફએલડબ્લ્યુના ઉદઘાટન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં મહાપ્રબંધક (પ્રભારી અધિકારી) શ્રીમતી દેવિકા ગૌરીશંકરે નાણાકીય સાક્ષરતા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું, સંદેશાઓ બહાર પાડ્યા હતા અને આરબીઆઈ અધિકારીઓ, નાબાર્ડ, એસએલબીસી, યુટીએલબીસી અને રાજ્યના વરિષ્ઠ બેન્કર્સની હાજરીમાં એફએલડબ્લ્યુ 2025ની થીમ ધરાવતા નાણાકીય સાક્ષરતા પોસ્ટરોનું અનાવરણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા શ્રીમતી ગૌરીશંકરે તમામ હિતધારકોને એફએલ સપ્તાહ 2025ના સંદેશાઓને શક્ય તેટલા વ્યાપકપણે પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની વેબસાઇટ, એટીએમ, મોબાઇલ એપ્લિકેશન અને તેમની શાખાઓમાં તૈનાત ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર આરબીઆઈ દ્વારા વિકસિત કરવામાં આવેલા પોસ્ટરો પ્રદર્શિત કરીને ઉપરોક્ત થીમ પર તેમના ગ્રાહકો અને લોકોમાં માહિતીનો પ્રસાર કરે અને લોકોમાં જાગૃતિ લાવે. આરબીઆઈ આ વિષય પર આવશ્યક નાણાકીય જાગૃતિ સંદેશાઓનું પ્રસારણ કરવા માટે અઠવાડિયા દરમિયાન કેન્દ્રીયકૃત સમૂહ મીડિયા અભિયાન હાથ ધરશે અને આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ પણ નાણાકીય સાક્ષરતા શિબિરોનું નેતૃત્વ કરશે. આ માટે, થીમ અને સંદેશાઓના પ્રસારને પ્રોત્સાહિત કરવાના વિવિધ હોદ્દેદારોના પ્રયત્નો પણ માંગવામાં આવ્યા છે.

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, સાઉથ ગ્લોબલની મહિલા શાંતિરક્ષકો માટેની પરિષદમાં સહભાગીઓના એક જૂથે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુની…

(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ્સ) અને ભારતીય…

(જી.એન.એસ) તા. 24 જબલપુર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ પોતાના ઘટર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડયો ગમખ્વાર અકસ્માત, મધ્યપ્રદેશમાં જબલપુર…

(જી.એન.એસ) તા. 24 પટના, બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ…

2025માં જણાવ્યું હતું કે રાજ્યમાં 1.10 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે જેના કારણે 2030 સુધીમાં રાજ્યમાં 1.2 લાખથી…

ચાલો આપણે બધા મહાકુંભમાંથી પ્રતિજ્ઞા લઈએ કે સ્વચ્છતા એ ફક્ત એક દિવસનું કાર્ય નથી, પરંતુ તે આપણી જીવનશૈલીનો ભાગ બનવી…