Home ગુજરાત ઉત્તર ગુજરાત B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન ની મિટિંગ, ગાંઘીનગર ના મહાત્મા મંદિર ખાતે યોજાઇ

B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન ની મિટિંગ, ગાંઘીનગર ના મહાત્મા મંદિર ખાતે યોજાઇ

54
0

ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)ના સંયુક્ત પ્રયાસથી રાજ્યની વિવિધ હસ્તકલાનું ગાંધીનગર ખાતે આયોજિત B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગના સ્થળ પર પ્રદર્શની સહ વેચાણ કરવામાં આવ્યું હતું.  

દેશ વિદેશથી પધારેલા ડેલીગેટ્સે ગુજરાતની ટાંગલિયા આર્ટ, પીઠોરા પેઇન્ટિંગ, બીડ વર્ક, વારલી પેઇન્ટિંગ, કલમકારી-માતાનીપછેડી, બખ્યું વર્ક, સંખેડાનું રાચરચીલું અને બ્લોક પ્રિન્ટિંગ જેવી વિવિધ હસ્તકલાથી આકર્ષિત થઈને પ્રદર્શનીની મુલાકાત લઈ તેની માહિતી મેળવી હતી અને કેટલીક કલાકૃતિઓની ખરીદી પણ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણાના મંડાલી નજીક રોડની સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી
Next articleગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ-રિહર્સલમાં અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું