Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: Gujarat Desk
(જી.એન.એસ) તા. 9 જેરુસલેમ/ગાઝા, ઇઝરાયલ અને હમાસે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી રાહ જોવાતી યુદ્ધવિરામ અને બંધક કરાર માટે સંમત થયા છે, જે ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો પ્રથમ તબક્કો છે, જેમાં 67,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને મધ્ય પૂર્વને ફરીથી આકાર આપ્યો છે. હમાસ આતંકવાદીઓના સરહદ પારના હુમલાની બીજી વર્ષગાંઠના એક દિવસ પછી, ઇજિપ્તમાં પરોક્ષ વાટાઘાટોમાં પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં શાંતિ લાવવા માટે ટ્રમ્પના 20-પોઇન્ટ ફ્રેમવર્કના પ્રારંભિક તબક્કા પર એક કરાર થયો. જો આ કરાર સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવે તો, બંને પક્ષો પ્રાદેશિક સંઘર્ષમાં વિકસિત થયેલા યુદ્ધને રોકવાના અગાઉના કોઈપણ પ્રયાસો કરતાં વધુ નજીક…
મેષ આજે તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. વૃષભ આજના દીવસે ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો…
તિથિ તૃતીયા (ત્રીજ) – 22:56:13 સુધી નક્ષત્ર ભરણી – 20:03:18 સુધી કરણ વાણિજ – 12:39:23 સુધી, વિષ્ટિ ભદ્ર – 22:56:13 સુધી પક્ષ કૃષ્ણ યોગ વજ્ર – 21:32:19 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:33:52 સૂર્યાસ્ત 18:19:56 ચંદ્ર રાશિ મેશ – 25:24:01 સુધી ચંદ્રોદય 19:53:59 ચંદ્રાસ્ત 08:41:00 ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 23 મહિનો પૂર્ણિમાંત કાર્તિક (કારતક) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ 11:46:05 અશુભ સમય દુર મુહુર્ત 10:29:13 થી 11:16:17 ના, 15:11:39 થી 15:58:43 ના કુલિક 10:29:13 થી 11:16:17 ના દુરી / મરણ 15:11:39 થી 15:58:43 ના રાહુ કાળ 13:55:10 થી 15:23:25 ના…
વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્વરૂપે ૪,૫૭૯ કાર્યક્રમો યોજાયા (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, વિકાસ સપ્તાહના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોમાં જનતાનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. વિકાસ સપ્તાહ અંતર્ગત બે દિવસમાં વિવિધ સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસની થીમ સાથે આયોજિત નિબંધ, વક્તૃત્વ, ચિત્રસ્પર્ધા, ઓનલાઈન ક્વિઝ, વ્યાખ્યાનમાળા, વિકાસ પદયાત્રા તેમજ વિવિધ સેમિનાર એમ કુલ ૪,૫૭૯ કાર્યક્રમોમાં અંદાજે ૧.૧૦ લાખથી વધુ યુવા, સ્પર્ધકો અને અધિકારીઓ સહભાગી થયા છે. તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર શપથ ગ્રહણ કરીને રાજ્યનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં તેમણે…
(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘ના સૂત્ર સાથે રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન‘ શરૂ થવા જઇ રહ્યું જે અંતર્ગત પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવેની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ અને પ્રદેશ મહિલા મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલેની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર ભાજપની કાર્યશાળા યોજાઈ હતી જેમાં આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે અપેક્ષિત કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરની કાર્યશાળામાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, અભિયાન માટે નિમાયેલા…
ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ 118 ટકા વરસાદ વરસ્યો (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, હવે આવનારા બે દિવસમાં ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ પછી રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર (9 ઓક્ટોબર) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌથી વધુ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IMD અનુસાર, રાજ્યમાં 24 કલાક બાદ…
(જી.એન.એસ) તા. 8 જનહિતકારી સુશાસનની જે ગાથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. 7 ઓક્ટોબર થી તા. 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે ભાવનગર અને બોટાદના સાંસદ તથા ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પશુપાલન અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે…
(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, હાલ સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુ નો અનુભવ થઇ રહ્યો છે ત્યારે, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના UHC અને PHC કેન્દ્રોમાં રોજ સરેરાશ 1,500 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. જયારે ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની કતાર લાગી છે. બદલાતું વાતાવરણ અને વરસાદ બાદનું ભેજભર્યું વાતાવરણ વાયરસ ફેલાવાના મુખ્ય કારણો બન્યા છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લા 9 મહિનામાં રોગચાળામાં નોંધપાત્ર ઉછાળો થયો છે. જેને લઇ આરોગ્ય વિભાગ…
(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો પર કેટેગરી C એરોડ્રોમમાં પાઇલટ તાલીમમાં કથિત અનિયમિતતા બદલ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનએ બુધવારે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે એરલાઇનને 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઉડ્ડયન નિયમનકાર તરફથી સત્તાવાર સંદેશ મળ્યો હતો. DGCA અનુસાર, આ ઉલ્લંઘન ઇન્ડિગો દ્વારા પાઇલટ તાલીમ માટે યોગ્ય રીતે લાયક સિમ્યુલેટરનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા સાથે સંબંધિત છે – જે ઉડ્ડયન સલામતી ધોરણો હેઠળ ફરજિયાત આવશ્યકતા છે. એરલાઇનના તાલીમ રેકોર્ડની નિયમનકાર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે કમાન્ડર…
(જી.એન.એસ) તા. 8 ચેન્નાઈ/નવી દિલ્હી, તમિલ અભિનેતા વિજયના રાજકીય પક્ષ, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) એ મદ્રાસ હાઈકોર્ટના ૩ ઓક્ટોબરના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કરુર ભાગદોડની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષકની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પાર્ટીએ સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી છે, પોલીસની આગેવાની હેઠળની એસઆઈટી તપાસને બદલે ઘટનાની સ્વતંત્ર તપાસનો આગ્રહ કર્યો છે. આ અરજી એડવોકેટ્સ દીક્ષિતા ગોહિલ, પ્રાંજલ અગ્રવાલ અને યશ એસ વિજય દ્વારા દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ ૧૦ ઓક્ટોબરે ટીવીકેની અરજી પર સુનાવણી કરવાનું છે. આ કેસ સંબંધિત બીજી અરજી પણ એડવોકેટ જીએસ…
