Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: devarshi
(જી.એન.એસ) તા.૧ ગાંધીધામ, અંજાર તાલુકાનાં મોટી નાગલપર ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની હાલમાં જ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ સંદર્ભે પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં પર્યાવરણની મંજૂરી વગર ખલતી ખનન પ્રક્રિયા પર દરોડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોટી નાગલપરમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા અંજાર સ્થિત ખાણ ખનીજ કચેરીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં મોટી નાગલપર ગામે ચાલતી બેફામ ખનીજ ચોરીને તાત્કાલિક રોકવા માંગ કરાઇ હતી. જે લેખિત અરજી અને પુરાવા પરથી પૂર્વ કચ્છ ખાણ…
(જી.એન.એસ) તા.૧ ભાવનગર, પાલીતાણાના ડુંગરપુર ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી અધિકારીઓ ની ગાડી પર માટીના ઢેફાં ફેંકી ઈજા પહોચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામના વાતની અને અને ભુજ પીજીવિસીએલ કચેરીમાં નાયબ ઇજનેર અને વિજિલન્સ ઇન્સટોલેશન ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવતા વિપુલભાઈ રણજીતભાઇ ગાવિત સહિતની ટીમ સાથે ભાવનગર ખાતે આવી પહોચ્યા હતા.અને જૂનાગઢ અને ભાવનગરની વીજ ચેકીંગ ટીમ પોલીસ કોન્સ્ટેબલ સાથે પાલીતાણાના ડુંગરપુર ગામે દિલીપભાઈ ભીમજીભાઇ ડાભીના વિરાના કારખાના કરવા માટે ગયા હતા અને ક્રીમ દ્વારા કાર્ય પ્રણાલી મુજબ વીજ પેકિંગ શરૂ…
(જી.એન.એસ) તા.૧ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં પહેલા જ પૂર્વરાત્રે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ એ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએ રેઈડ કરી ઈંગ્લીશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે ૬ શખ્સો હાજર મળી ન આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી તેમજ કટીંગના બનાવો વધી રહ્યાં છે ફરિયાદોને ધ્યાને લઈ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ કિંમત રૂા.૧,૨૦૦, એક વાહન કિંમત રૂા.૩૫,૦૦૦, રોકડ રૂા.૪૦,૨૭૦, ૭ મોબાઈલ…
(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં સરસપુર ખાતે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ૧૦ વર્ષની સગીરા સાઇકલ લઇને સ્કૂલે જતી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ગાડીના ચાલકે ટક્કર મારી હતી જેના કારણે ટાયર નીચે આવી જતાં વિદ્યાર્થિનીનુ સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ગાડીના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરસપુરમાં રહેતા અને યુવકે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ગાડીના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દસ વર્ષની દિકરી આજે…
(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, ખોખરામાં ત્યકતા મહિલા સિંગરની ૧૬ વર્ષીય સગીર પુત્રી સાથે પાડોશમાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ખોખરામાં રહેતી ૪૦ વર્ષની ત્યક્તા મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૬ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે અને ફરિયાદી મહિલા સિંગર છે. પડોશમાં રહેતો યુવક અવાર નવાર તેમના ઘરે આવતો હતો જેથી દોઢ વર્ષ અગાઉ બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરુ થયો…
(જી.એન.એસ) તા.૧ અમદાવાદ, ગુજરાતમાં હાલ જીવલેણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ જીવલેણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ઠંડા પવનોને કારણે આ ઠંડીમાં વધુ વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતમાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, રાજ્યમાં તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે…
(જી.એન.એસ) તા.૧ સુરત, વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ઈન્ડિયા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી હતી, આ આગમાં કુલ 4 લોકોના મોત થયા હતા. સુરતમાં વર્ષના અંતિમ દિવસે બનેલી આગની ઘટના હવે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુદ્દે કંપની દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,”AMNS હજીરાની કામગીરીમાં સાધનસામગ્રીની નિષ્ફળતાને કારણે કોરેક્સ પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરતાં અમને દુઃખ થાય છે. સાંજે લગભગ છ વાગ્યે શટડાઉન કર્યા પછી યુનિટને ફરીથી શરૂ કરતી વખતે આ અકસ્માત થયો હતો.…
(જી.એન.એસ) તા.૧ રાજકોટ, રાજકોટના 25 વર્ષ પહેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટ દ્વારા વર્તમાનમા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા છે. રાજકોટમાં 25 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવામાં આવ્યો છે. 47 જેટલા આરોપીઓને આ ચુકાદાથી રાહત મળી છે. વર્ષ 2000માં પરેશ શાહ અને ભાસ્કર પારેખનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પીડિત પરિવાર 3 કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ યુવાનોને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બચાવી લીધા…
(જી.એન.એસ) તા.૧ સુરત, સુરતમાં હજીરામાંથી એક મોટી ઘટના સામે આવી છે, એક કંપનીમાં આગ લાગવાની દૂર્ઘટના બની છે, 4 લોકોનું મોત અને અન્ય થયા ઘાયલ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આજે એક વિસ્ફોટ થયો હતો, જેના પગલે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફસાયેલા ચાર કર્મચારીઓના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટૂ યર પ્લેટફોર્મ પર આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,…
(જી.એન.એસ) તા.૧ જામનગર, જામનગર શહેરમાં તેમજ જામનગર ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી મંગળવારે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૬ વીજ ચેકીંગ ટુકડીઓએ વીજચોરી કરનાર પર તવાઈ બોલાવી હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો અને બીજા દિવસે કુલ રૂ.25.65 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી. જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા મંગળવારે સવારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા અને ગણેશવાસ વિસ્તારમાં…
