Home અન્ય રાજ્ય દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન...

દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા

14
0

(જી.એન.એસ) તા. 7

દાહોદ,

રાજ્યમાં 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું,  આ દરમિયાન દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા હતા. શહેર ભાજપના ચુંટણી ઈન્ચાર્જ ગુલશનભાઈ બચાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ,મહામંત્રી અર્પિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે: લાલુ પ્રસાદ યાદવ
Next articleભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી