Home અન્ય રાજ્ય હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે...

હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે: લાલુ પ્રસાદ યાદવ

14
0

(જી.એન.એસ) તા. 7

પટણા,

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, “મેં મંડલ કમિશન લાગુ કર્યું હતું. આરક્ષણ ધર્મના આધારે નહીં પણ સામાજિક ધોરણે થાય છે. અટલ બિહારી વાજપેયીએ બંધારણ સમીક્ષા પંચની રચના કરી હતી. નરેન્દ્ર મોદી અનામત સમાપ્ત કરવા માંગે છે. હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું.તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેતા, પ્રખ્યાત ટેલિવિઝન એન્કર શેખર સુમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેડા ભાજપમાં જોડાયા
Next articleદાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા