Browsing: #CentralGoverment

પુસ્તકમાં પ્રવાસી ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયોએ ઓમાનમાં આપેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી,…

આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ત્રિપુરાને 2024 દરમિયાન આવેલા પૂર/આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાન માટે ભંડોળ મળશે નાણાકીય વર્ષ 2024-25…

(જી.એન.એસ) તા. 19 પુણે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી…

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, કોમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ યુટ્યુબ શોમાં રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી…

(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને…

કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે (જી.એન.એસ) તા.…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે ભરતી કરતી સંસ્થા દ્વારા કરાતી છેતરપિંડીભરી જાહેરાતો તરફ મંત્રાલય સામાન્ય લોકોનું ધ્યાન…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જો કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ 2025ની કલમ 515 (3) (બી)માં દર્શાવ્યા મુજબ “એકાઉન્ટન્ટ” ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઝને સામેલ કરવાની હિમાયત કરી છે. આ બાદબાકીને દેશના નાણાકીય અને પાલન લેન્ડસ્કેપમાં કંપની સેક્રેટરીની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપવામાં ચૂકી ગયેલી તક તરીકે જોવામાં આવે છે. આ વિનંતી કર વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો અને 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિના ભૂતકાળમાં કેટલાક અહેવાલોમાં કંપની સચિવ જેવા વ્યાવસાયિકોને ‘એકાઉન્ટન્ટ’ની વ્યાખ્યામાં સમાવવાની ભલામણ કરવામાં આવી હતી: સરકારની પહેલથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળ્યો છે. જેના પગલે ટાયર 2 અને ટાયર 3 શહેરો સહિત દેશભરમાં કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે. આ વાત પર ભાર મૂકતા, આઇસીએસઆઈના પ્રમુખ સીએસ ધનંજય શુક્લાએ જણાવ્યું હતું કે,”ટેક્સ નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકે તેવા લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ સમૂહની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવકવેરા બિલ 2025માં કંપની સેક્રેટરીઝને ‘એકાઉન્ટન્ટ’ ની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કરવેરાના કાયદામાં તેમની કુશળતા અને યોગ્યતા તેમને કરવેરાના પરિદ્રશ્યમાં મૂલ્યવાન બનાવે છે અને સમયસર તેનું પાલન કરવા માટે લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ ભંડારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.” આઈસીએસઆઈનું માનવું છે કે કંપની સેક્રેટરીઝને “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં સામેલ કરવાથી ભારતમાં કરવેરાનું પાલન કરવાની કાર્યદક્ષતા અને અસરકારકતામાં નોંધપાત્ર પ્રદાન થશે.…

(G.N.S) dt. 16 કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે (16 ફેબ્રુઆરી, 2025) મુંબઈમાં ‘ફિટ ઈન્ડિયા સન્ડે…