Browsing: ઉત્તર ગુજરાત

મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો, કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન: શિક્ષણમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર,…

ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની સમસ્યા સર્જાઈ (જી.એન.એસ) તા. 12 નવસારી/તાપી, ઉનાળાની આકરી ગરમી વચ્ચે…

(જી.એન.એસ) માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ…

(જી.એન.એસ) તા. 12 પંચમહાલ, પંચમહાલ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર…

(જી.એન.એસ) તા. 9 ખેડા, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા…

(જી.એન.એસ) તા. 9 નવસારી, નવસારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ રીતે તેઓ…

(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 9 સાબરકાંઠા, વહેલી સવારે સાબરકાંઠામાં ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર યુવાનોના મોત થયા છે.…

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી…

આ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર યોજનાના કલેક્ટીંગ નેટવર્ક, હાઉસ કલેકશન તથા 2 વર્ષ મરામત અને નિભાવણીના કામો આવરી લેવામાં આવ્યા…

રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી ૧૮,૦૪૬ ગામોને…