Browsing: નેશનલ

(જી.એન.એસ) તા. 18 ભીંડ, મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં પાંચ…

કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત શહેરી રહેઠાણોના જમીન સર્વેક્ષણનો પ્રારંભ કરશે (જી.એન.એસ) તા.…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી/જયપુર, ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (18 ફેબ્રુઆરી, 2025) મંગળવાર ના રોજ રાજસ્થાનના જયપુરના એક દિવસીય પ્રવાસ…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ગ્રામીણ વિકાસ મંત્રાલયના નામે ભરતી કરતી સંસ્થા દ્વારા કરાતી છેતરપિંડીભરી જાહેરાતો તરફ મંત્રાલય સામાન્ય લોકોનું ધ્યાન…

(જી.એન.એસ) તા. 17 રાંચી, ઝારખંડ રાજ્ય સજા સમીક્ષા બોર્ડની બેઠક રાંચીના કાંકે રોડ ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાન કાર્યાલયમાં મુખ્યમંત્રી શ્રી હેમંત…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જો કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ 2025ની કલમ 515 (3) (બી)માં દર્શાવ્યા મુજબ “એકાઉન્ટન્ટ” ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઝને સામેલ કરવાની હિમાયત કરી છે. આ બાદબાકીને દેશના નાણાકીય અને પાલન લેન્ડસ્કેપમાં કંપની સેક્રેટરીની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપવામાં ચૂકી ગયેલી તક તરીકે જોવામાં આવે છે. આ વિનંતી કર વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો અને 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સંસદીય સ્થાયી સમિતિના ભૂતકાળમાં કેટલાક અહેવાલોમાં કંપની સચિવ જેવા વ્યાવસાયિકોને ‘એકાઉન્ટન્ટ’ની વ્યાખ્યામાં સમાવવાની ભલામણ કરવામાં આવી હતી: સરકારની પહેલથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળ્યો છે. જેના પગલે ટાયર 2 અને ટાયર 3 શહેરો સહિત દેશભરમાં કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે. આ વાત પર ભાર મૂકતા, આઇસીએસઆઈના પ્રમુખ સીએસ ધનંજય શુક્લાએ જણાવ્યું હતું કે,”ટેક્સ નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકે તેવા લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ સમૂહની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવકવેરા બિલ 2025માં કંપની સેક્રેટરીઝને ‘એકાઉન્ટન્ટ’ ની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે તે જરૂરી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના કરવેરાના કાયદામાં તેમની કુશળતા અને યોગ્યતા તેમને કરવેરાના પરિદ્રશ્યમાં મૂલ્યવાન બનાવે છે અને સમયસર તેનું પાલન કરવા માટે લાયકાત ધરાવતા વ્યાવસાયિકોના વિશાળ ભંડારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.” આઈસીએસઆઈનું માનવું છે કે કંપની સેક્રેટરીઝને “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં સામેલ કરવાથી ભારતમાં કરવેરાનું પાલન કરવાની કાર્યદક્ષતા અને અસરકારકતામાં નોંધપાત્ર પ્રદાન થશે.…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, કુશીનગરમાં મસ્જિદ પર બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર દેશની સર્વોચ અદાલત…

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના ઉદ્ઘાટન સમારંભમાં શરૂ કરેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓને આગળ ધપાવતા, આજે…

(જી.એન.એસ) તા. 17 પટિયાલા, અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી…

(જી.એન.એસ) તા. 17 શિમલા, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાંચલના અનેક સ્થાનો પર ફરી એકવાર વાતાવરણ માં પલટો આવ્યો છે, ઠંડીમાં…