Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: Gujarat Desk
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો
વિકાસ સપ્તાહ – શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના જીએસટી રિફોર્મ અને સ્વદેશી અભિયાન બદલ ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા (જી.એન.એસ) તા. 7 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનિતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો. તેમના નેતૃત્વમાં ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના ૨૫માં વર્ષમાં પ્રવેશી છે. આપણે વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં હવે આઝાદીની શતાબ્દી…
વિકાસ સપ્તાહ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૨૪ વર્ષની ઉજવણી કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ એમ.ઓ.યુ, “સ્વસ્થ નાગરિક સશક્ત શહેર” પુસ્તિકાનું વિમોચન કરાયું (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઈલસ્ટોન સર કરી રહી છે ત્યારે આજરોજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટી.બી.ના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન ૧૮૦ Truenat મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં કેન્સર સ્ક્રિનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામકશ્રી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતાં. કેન્સર પણ એક ગંભીર રોગ છે. રાજ્યમાં જોવા મળતા ૭૫ ટકા કરતાં વધુ કેસો એડવાન્સ સ્ટેજમાં…
ગુજરાતના ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની ખબર 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ લેશે મુલાકાત (જી.એન.એસ) તા. 7 જુનાગઢ, સમગ્ર દેશ અને ગુજરાતના પ્રખ્યાત ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની સમાચાર આવ્યા છે, ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ ચુકી છે. મંગળવારથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી છે. 3 દિવસ બાદ રાષ્ટ્રપતિ આ જંગલની સફર કરવાના છે. જેને લઇ વન વિભાગે શાનદાર આયોજન કર્યું છે. રસ્તાઓ સહિતની તમામ કામગીરી…
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મોટું નિવેદન (જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી/અમદાવાદ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ છેડછાડ થઈ નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે AAIBની તપાસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરેખર શું થયું તે જાણવા માટે દરેકને AAIBના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે. તેમણે કહ્યું, “તપાસમાં કોઈ છેડછાડ કે કોઈ ગેરરીતિ થઈ નથી. તે ખૂબ જ સ્વચ્છ…
(જી.એન.એસ) તા. 7 સિલીગુડી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે સિલિગુડીની એક હોસ્પિટલમાં ભાજપના સાંસદ ખગેન મુર્મુને મળ્યા, જ્યાં તેઓ ઉત્તર બંગાળમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતા નાગરકાટામાં હુમલો થયા બાદ સારવાર લઈ રહ્યા છે. દ્રશ્યોમાં મુખ્યમંત્રી માલદહા ઉત્તરના સાંસદ જ્યાં દાખલ છે ત્યાં હોસ્પિટલમાં પ્રવેશતા અને તેમની સારવાર વિશે પૂછપરછ કરતા દેખાય છે. મને બધા જ ઇનપુટ્સ મળ્યા છે. તેમને બ્લડ સુગર વધારે છે. તેને નિયંત્રિત કરવાની જરૂર છે. મેં તેમને સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી,” હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી મીડિયા સૂત્રોએ તેમને ટાંક્યા હતા આ હુમલાથી રાજ્યમાં ભારે રાજકીય વિવાદ સર્જાયો…
(જી.એન.એસ) તા. 7 મંગળવારે ભારતે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના નિવેદન પર આકરા પ્રહારો કર્યા અને તેને એક એવા રાષ્ટ્ર દ્વારા “ભ્રામક ટીકા” ગણાવી જે પોતાના લોકો પર બોમ્બમારો કરે છે અને વિશ્વનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં મહિલા, શાંતિ અને સુરક્ષા પર ખુલ્લી ચર્ચા દરમિયાન બોલતા, ભારતના યુએન રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે પાકિસ્તાન “વ્યવસ્થિત નરસંહાર” કરે છે અને ફક્ત “ખોટી દિશા અને અતિશયોક્તિથી વિશ્વનું ધ્યાન ભટકાવવા”નો પ્રયાસ કરી શકે છે. હરીશે ભારત વિરુદ્ધ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર પર, પાકિસ્તાનની ટિપ્પણીઓ બદલ ઉગ્ર ટીકા કરી. “દર વર્ષે, આપણે કમનસીબે મારા દેશ વિરુદ્ધ, ખાસ…
(જી.એન.એસ) તા. 7 સ્ટોકહોમ, યુ.એસ. સ્થિત વૈજ્ઞાનિકો જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસને “ક્વોન્ટમ ફિઝિક્સને ક્રિયામાં પ્રગટ કરનારા પ્રયોગો” માટે 2025 નો નોબેલ પુરસ્કાર મળ્યો, જે ડિજિટલ ટેકનોલોજીની આગામી પેઢીના વિકાસ માટે માર્ગ મોકળો કરે છે. “મારી લાગણી એવી છે કે હું સંપૂર્ણપણે સ્તબ્ધ છું. અલબત્ત, મને ક્યારેય એવું લાગ્યું ન હતું કે આ નોબેલ પુરસ્કારનો આધાર હોઈ શકે છે,” ક્લાર્કે મંગળવારે ટેલિફોન દ્વારા નોબેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. “હું મારા સેલ ફોન પર બોલી રહ્યો છું અને મને શંકા છે કે તમે પણ છો, અને સેલ ફોન કામ કરે છે તેનું એક મૂળ કારણ આ બધા કાર્ય છે.” ક્વોન્ટમ…
(જી.એન.એસ) તા.6 ગાંધીનગર, કપાસમાં ગુજરાત ૨૩.૭૧ લાખ હે. વાવેતર વિસ્તાર, ૭૧ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૧૨ કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ગુજરાતના અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં ૩૭૩ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટરનો વધારો ગુજરાતે વિકસાવેલી કપાસની સંકર-૪ જાત પછી સમગ્ર દેશમાં શરૂ થયેલા સંકર કપાસ યુગથી ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે…
રાજકોટ ખાતે તા. ૮-૯ જાન્યુઆરીએ, સુરત ખાતે તા. ૯-૧૦ એપ્રિલે અને વડોદરા ખાતે તા. ૧૦-૧૧ જૂન ૨૦૨૬ના રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો મુખ્યમંત્રીશ્રી મહેસાણાથી તા. ૯મી ઓકટોબર, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ના આયોજન અંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની…
