(જી.એન.એસ કાર્તિક જાની) તા.૧૭
૧૫ ઓગસ્ટ સ્વતત્ર દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે.આ દિવસ તમામ હિંદુ વાસીઓ દરેલ જ્ઞાતિ જાતિઓ ભૂલી એક થઇ આ દિવસની ઉજવણી કરતા હોય છે.ત્યારે સાબરકાઠા જીલ્લાનાં એક નાનકડા ગામમાં ઇસ.૧૯૬૭મા મુંબઈ ચેરેટી ટ્રસ્ટ દ્વારા નોધણી કરવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.આજે પણ આ સ્કૂલને બ્રાહ્મણો તેમજ અન્ય જ્ઞાતિઓ નાં સાથ સહકારથી ચલાવી રહ્યા છે અને ૧૪ ઓગસ્ટના રોજ ઇડર તાલુકાની શ્રી વસઈ માધ્યમિક શાળા ખાતે તારીખ 14 8 2019 ના દિને સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ વસઈ માધ્યમિક શાળાના તમામ બાળકોને ગણવેશ ઉપરાંત ટીશર્ટ trak તેમજ નોટબુકો અને એજ્યુકેશન કીટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એડવોકેટ શ્રી સંજયભાઈ દવે સભ્યશ્રી મનોજભાઈ દવે ભૂતપૂર્વ સરપંચ શ્રી અને સંસ્થાપક શ્રી જશવંતલાલ દવે તેમજ કે.આર શ્રોફ ફાઉન્ડેશનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ગુણવંતભાઈ બારોટ વસઈના શ્રી શ્યામ સુંદર દાસજી મહંત સરપંચ શ્રી નરેશભાઈ દેસાઈ સ્કૂલ સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે વિશેષમાં મુડેટી પાઠશાળાના પ્રધાનાચાર્ય રાકેશભાઈ ગુરુજી વોરા વાવ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હરેશભાઈ ચૌધરી ના શિક્ષિકા શ્રીમતી શ્વેતા દવે તેમજ વસાઈ સી.આર.સી કમલેશભાઈ પટેલ હાજરી આપી આ પ્રસંગને દીપ આવ્યો હતો આ સંસ્થા ની સ્થાપના 1967માં મુંબઈ ચેરિટી ટ્રસ્ટ દ્વારા નોંધણી કરાવી વસઈ ગામના બ્રાહ્મણ દ્વારા સ્થાપવામાં આવી હતી આજે પણ આ સ્કૂલ વસઈ ગામના સ્થાનિક બ્રાહ્મણો સાથ અને સહકાર થી ચલાવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.