Home ગુજરાત ગાંધીનગર સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ”...

સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ” કાર્યક્રમનું આયોજન સેકટર-30 ખાતે કરવામાં આવ્યું

72
0

ગાંધીનગર,

દરિયાલાલ – જુલેલાલ મંદિર, ગાંધીનગર દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ” કાર્યક્રમનું આયોજન સેકટર-30 ખાતે કરવામાં આવ્યું.

આ અવસરે GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને પ્રભુ સૌના જીવનમાં નવઊર્જાનો સંચાર કરે તેવી પ્રાર્થના સહ સમસ્ત સિંધી સમુદાયને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં કાઉન્સિલરશ્રીઓ, સિંધી સમાજના આગેવાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રોજેક્ટ સીબર્ડ ફેઝ IIAના ભાગરૂપે નેવલ બેઝ કારવાર ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર દ્વારા નેવલ પિયર અને રહેણાંક મકાનોનું ઉદઘાટન
Next articleભારતના રાષ્ટ્રપતિએ વિશ્વ હોમિયોપેથી દિવસ પર હોમિયોપેથી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું