Home ગુજરાત ‘સરદારને સન્માન’ : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી કરશે લોકાર્પણ

‘સરદારને સન્માન’ : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી કરશે લોકાર્પણ

1060
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૩૦

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે 182 મીટરની ઉંચાઈવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
31 ઓક્ટોબરના સવારે ૯ કલાકે પ્રધાનમંત્રીનું ડેમનાં હેલીપેડ ખાતે આગમન થશે. ૯.૧૦ કલાકે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. ૯.૫૦ કલાકે ટેન્ટ સીટી પર આગમન થશે. ૧૦.૧૫ કલાકે સભા સ્થળ પર આગમન થશે. ૧૦.૨૦ કલાકે વોલ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ૧૧.૩૫ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 2016માં 1,10,000 બાળકોનાં મોત થયા : WHO
Next articleભાજપના વામનીયા નેતાઓનું ઈતિહાસના પાનાં ફાડી સરદાર ભક્ત હોવાનું માર્કેટિંગ….!?