Home દુનિયા - WORLD વૈશાખીની ઉજવણી માટે 1,400 સિખ પહોંચ્યા પાકિસ્તાન

વૈશાખીની ઉજવણી માટે 1,400 સિખ પહોંચ્યા પાકિસ્તાન

419
0

જી.એન.એસ, તા.૧૩
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લાના ગુરુદ્વારા હસલ અબ્દલમાં વૈશાખીની ઉજવણી કરવા માટે ભારતથી 1,400 કરતાં વધારે સિખ આવી પહોંચ્યા છે.
ત્રણ વિશેષ ટ્રેનમાં આવી પહોંચેલા સિખોનું ઈવૈક્સુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી) અને પાકિસ્તાન સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધિકારીઓએ ભારે સુરક્ષા વચ્ચે તેમનું સ્વાગત કર્યું હતું. ઈટીપીબીના ડેપ્યુટી ડિરેકટર ફરાજ અબ્બાસે જણાવ્યું હતું કે 1,430 જેટલા સિખ શ્રદ્ધાળુઓ ત્રણ ખાસ ટ્રેનમાં વાઘા સીમાએ થઈને આજે આવી પહોંચ્યા હતાં. ઈમિગ્રેશનની વિધિ તથા ભોજન પછી તેઓ ગુરુદ્વારા પંજા સાહિબ હસન અબ્દલ જવા રવાના થયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાક.નો `પોકળ’ નિર્ધાર, જાધવ મુદ્દે નહીં ઝૂકીએ
Next articleપ્રજાપતિની પત્ની અને દિકરીને યોગી આદિત્યનાથને મળતા રોકવામાં આવી