Home મધ્ય ગુજરાત અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ પરથી અપાઈ ભાવસભર વિદાય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ પરથી અપાઈ ભાવસભર વિદાય

17
0

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને આપી ભાવસભર વિદાય

(GNS),28

બે દિવસીય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક વર્ષમાં પ્રશ્ન બદલાયો : સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણ શા માટે? ના બદલે હવે ‘ભારતમાં રોકાણ શા માટે નહીં?’નું ચિંતન થાય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રના ૮ નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ કર્યા એમ.ઓ.યુ: કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ