Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતી પરિવારજનોને ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે.

20
0

(જી.એન.એસ),૧૩

ગાંધીનગર,

ઉત્તરાયણ – પતંગપર્વ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. સૌ પોતપોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે પતંગ ઉડાડશે. પતંગોત્સવની ઉજવણી ખૂબ જ સલામતી અને સાવધાનીપૂર્વક કરવાની તાકીદ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પક્ષીઓ અને અબોલ પશુઓના જીવ ન જોખમાય એ જોવાની જવાબદારી પણ આપણી છે. ઉત્તરાયણનું પર્વ કરુણા અને સંવેદનાનું પર્વ બની રહે એ પણ જરૂરી છે.

સૂર્યદેવની કૃપા સૌના પર સદાય વરસે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ સૌ પોતપોતાના આભમાં, પોતપોતાના ક્ષેત્રમાં પતંગ જેમ ગગનચૂંબી પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ- મઢડા : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોનલધામ મહોત્સવમાં વર્ચ્યુઅલી વિડિયો સંદેશ માધ્યમથી શુભકામના પાઠવી
Next articleપશ્ચિમ બંગાળમાં સાધુઓની મોબ લિંચિંગ, મમતા સરકાર પર સવાલો ઉઠ્યા