Home ગુજરાત મણીનગર ખાતે ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા અયોધ્યામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  પ્રસંગની...

મણીનગર ખાતે ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા અયોધ્યામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  પ્રસંગની ઝાંખી કરતો કાર્યક્રમ અને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન નો કાર્યક્રમ યોજાયો

20
0

(જી.એન.એસ),તા.૨૦

અમદાવાદ,

મણીનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યામાં શ્રી રામ ના પ્રાણપ્રતિષ્ઠા ના ભવ્ય મહોત્સવ “ના ભાગરૂપે  આ પ્રસંગની ઝાંખી કરતો કાર્યક્રમ અને “ફિર એક બાર મોદી સરકાર”ના સ્લોગન સાથે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન નો કાર્યક્રમ યોજાયો

અમદવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારમાં મણીનગર વિધાનસભાની એલ.જી.વ્યાયમ શાળા  ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યામાં શ્રી રામ ના પ્રાણપ્રતિષ્ઠા ના ભવ્ય મહોત્સવ ના ભાગરૂપે આ પ્રસંગની ઝાંખી કરતો કાર્યક્રમ અને “ફિર એક બાર મોદી સરકાર” ના સ્લોગન સાથે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું  સમાપન નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ આ પ્રસંગે પ્રદેશ સહ-કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાવરકુડલા ના ધારાસભ્ય મહેશ કશવાલા, તથા મોટી સંખ્યા માં  સમર્થકો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, તથા આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલમાં મણીનગર વોર્ડ મહિલા મોરચા તથા મણિનગર વોર્ડની જનરલ બોડી ની ટીમ વિજેતા રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો
Next articleઅયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર ૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ