Home ગુજરાત અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર ૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં...

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર ૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

24
0

(જી.એન.એસ),તા.૨૦

ગાંધીનગર,

સોમવાર તા. ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમણીનગર ખાતે ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ દ્વારા અયોધ્યામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  પ્રસંગની ઝાંખી કરતો કાર્યક્રમ અને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન નો કાર્યક્રમ યોજાયો
Next articleદૈનિક રાશિફળ (તા.૨૨-૦૧-૨૦૨૪)